SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૧૦ (3) ૧૯૩ (6) શંકા - નપુંસકલિંગ વન શબ્દને શત્ પ્રત્યય લાગતા આ સૂત્રથી શમ્ પ્રત્યયના ની સાથે વન શબ્દના સમાનસ્વર મ નો દીર્ઘ આદેશ કેમ નથી કરતા? સમાધાન - વન + શ અવસ્થામાં એકસાથે બે સૂત્રોની પ્રવૃત્તિ પ્રાપ્ત છે; એક આ સૂત્ર અને બીજું નપુંસક શિઃ .૪.' સૂત્ર. આ બન્ને સ્પર્ધ) સૂત્રો પૈકી ‘ાર્થે ૭.૪.૨૨૨' પરિભાષાનુસારે પર 'નપુંસર્ચ શિ: ૨.૪.' સૂત્રની પ્રવૃત્તિ પૂર્વે થતા વન શબ્દસંબંધી શત્ પ્રત્યાયનો શિ આદેશ થાય છે. તેથી વન + શિ. અવસ્થામાં શત્ પ્રત્યય જ વિદ્યમાન ન રહેવાથી અમે આ સૂત્રથી વન શબ્દના સમાનસ્વર નો દીર્ઘ આદેશ નથી કરતા. તેથી સ્વરછી ૨.૪.૬૧' થી- વનન્ + શ અને નિ વીર્થ. ૨.૪.૮૬' થી વનાન્ + શ = વનના પ્રયોગ થાય છે ||૪૬IT સંધ્યા-સાવ વેર દ્વચાદ તા ૨.૪.૧૦. बृ.वृ.-संख्यावाचिभ्यः सायशब्दाद् विशब्दाच्च परस्याह्नशब्दस्य ङौ परे 'अहन्' इत्ययमादेशो वा भवति। યોર ઢોર્મત ત્તિ વિગૃહ્ય “મવે" (૬.રૂ.૨૨૩) રૂ વિષવે “સર્વાશસંધ્યા" (૭.રૂ.૨૮) ફવિના મઢાવેશ8, તતો “gિોનપત્યે ” (દ..૨૪) ત્યાદિનાડો સુપિ ચિહ્રસ્તનું ચિહ્ન ચનિ, ચિઢે , સ્વ-દ્ધિ त्र्यहनि, त्र्यह्ने ; यावदह्नि, यावदहनि, यावदह्ने ; तावदह्नि, तावदहनि, तावदते ; सायमह्नः सायाह्नस्तस्मिन् सायाह्नि, सायाहनि, सायाह्न। अत एव सूत्रनिर्देशात् सायंशब्दस्य मकारलोपः, सायेत्यकारान्तो वा ; विगतमहो व्यहस्तस्मिन् व्यह्नि, व्यहनि, व्यते। संख्यासाय-वेरिति किम् ? मध्याह्ने(B)। अह्रस्येति किम् ? द्वयोरह्रोः समाहारो वयहस्तस्मिन् યદે ફવિત્તિ વિ? ચહ્નઃ પાપા સૂત્રાર્થ - સંખ્યાવાચક શબ્દો, સીય શબ્દ અને વિ શબ્દથી પરમાં રહેલા અદ્દ શબ્દનો કિ (સ..વ.) પ્રત્યય પર છતાં અહમ્ આદેશ વિકલ્પ થાય છે. સૂત્રસમાસ - સંધ્યા ૨ સાયં વિક્રેતેષાં સમદર: = સંધ્યાસાવિ (સ.) તસ્મા = સંધ્યાસાયવે. વિવરણ :- (1) શંકા - સમાહારવન્દ્રસમાસ હંમેશા નપુંસકલિંગ એકવચનમાં વર્તે છે. તેથી આ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ સંધ્યાસાયવિન: આમ નપુંસકલિંગ પંચમી એકવચનાન્ત પ્રયોગ કરવો જોઈએ. છતાં તેમણે સંધ્યાસીય. આમ પુલિંગ પંચમી એકવચનાન્ત પ્રયોગ જે કર્યો છે તે માત્રાલાઘવ કરવા સૌત્રનિર્દેશ કર્યો છે. વોટ્ટોતો. ૨.૨૭' સૂત્રમાં પણ ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે જ સૌત્રનિર્દેશ કર્યો છે. (A) બન્ને સૂત્રો સ્પર્ધ એટલા માટે છે કે વન + આ વિવાદના સ્થળ સિવાય શાતા: પર પ્રયોગસ્થળે આ સૂત્ર સાવકાશ (સફળ) છે અને વ્યક્તિ પ્રયોગસ્થળે નપુંસર્વસ્ય સિ: ૨.૪.૧૧' સૂત્ર સાવકાશ છે. જો આ સૂત્ર કોઈ પ્રયોગસ્થળે સાવકાશ ન બનત તો 'નિરવવાં લાવવા 'ન્યાયાનુસારે આ સૂત્રની પૂર્વે પ્રવૃત્તિ થાત. (B) કેટલાક પુસ્તકોમાં ‘મથ્યાન્નિ' પાઠ છે. પરંતુ તે યોગ્ય જણાતો નથી. જુઓ મવૃત્તિ.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy