SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૩૨ ૧૩૯ વિગેરે શબ્દો' આમ અર્થ થવાથી તે શબ્દનિર્દેશ ગણાય અને તેથી શબ્દ-શબ્દ વચ્ચે પરસ્પર વિશેષણ-વિશેષ્યભાવ સંભવતા તેમના વાચક ‘સંધ્યાવષિનામ્’ અને ‘ńમ્’ પદો વચ્ચે વિશેષ્ય-વિશેષણભાવાશ્રિત સમાનવિભક્તિકત્વ (સામાનાધિકરણ્ય) ઘટી શકે. સમાધાન ઃ – સાચી વાત છે. પરંતુ અમે એકત્વ, દ્વિત્પાદિ સંખ્યાત્મક ગુણ પદાર્થનો સંખ્યાવાચક વ્ઝ, દ્વિ વિગેરે શબ્દોમાં ઉપચાર કરશું. જેથી ઉપચરિત રૂપે , દ્વિ વિગેરે શબ્દો પણ સંખ્યાત્મક ગુણપદાર્થ રૂપે ગણાવાથી તેઓ સૂત્રસ્થ સંધ્યા શબ્દથી વાચ્ય બની શકે. આમ સૂત્રસ્થ સંધ્યાનામ્ પદ પણ ર્મામ્ પદની જેમ શબ્દનિર્દેશ બનવાથી શબ્દ-શબ્દ વચ્ચે પરસ્પર વિશેષણ-વિશેષ્યભાવ સંભવતા તેમના વાચક ‘સંધ્યાનામ્’ અને 'ńમ્' પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવાશ્રિત સમાનવિભક્તિકત્વ ઘટી શકે છે. આથી ‘સંધ્યાવધિનાં ńમ્' આવું સૂત્ર બનાવવાની કોઇ જરૂર નથી. અથવા અમે ‘સંજ્ઞાયતે મિઃ ’ આમ કરણાર્થક વિગ્રહમાં સન્ + ક્યા ધાતુને વદુત્વમ્' અનુસારે પરવર્તી ‘રાધારે ૯.૩.૨૨૬' સૂત્રથી અદ્ પ્રત્યય ન લગાડતા 'ઉપસર્ગાવાત: બ.રૂ.૬૦' સૂત્રથી અદ્ પ્રત્યય તેમજ સ્ત્રીલિંગનો આર્ પ્રત્યય લગાડી ‘સંધ્યા’ શબ્દ નિષ્પન્ન કરશું. જેથી તેનો અર્થ ‘જેના વડે ગણના કરી શકાય તે સંખ્યા’ આવો થશે અને ‘આ એકત્વ સંખ્યાવિશિષ્ટ છે (= આ એક છે), આ દ્વિત્ય સંખ્યાવિશિષ્ટ છે (= આ બે છે)’ આવી ગણના તો , દ્વિ વિગેરે સંખ્યાવાચી શબ્દોથી જ શક્ય હોવાથી તેમનું જ સૂત્રસ્થ સંધ્યા શબ્દથી ગ્રહણ થશે. આમ સૂત્રગત ‘સંધ્યાનામ્’ પદ પણ ńમ્ પદની જેમ શબ્દનિર્દેશ હોવાથી શબ્દ-શબ્દ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંભવતા તેમના વાચક સંજ્ઞાનામ્ અને Íમ્ પદો વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવાશ્રિત સામાનાધિકરણ્ય ઘટી શકે છે. આથી સામાનાધિકરણ્યને માટે સંધ્યાવધિનાં ńમ્' આવું સૂત્ર બનાવવાની કોઇ જરૂર નથી. (3) દૃષ્ટાંત – (i) ચતુર્ગામ્ * ચતુર્ + ગામ્, ૢ ‘સંધ્યાનાં ર્મામ્ ૧.૪.રૂરૂ’ → ચતુર્ + નામ્, * ‘ધૃવર્ષાન્ ૨.રૂ.૬રૂ' → ચતુર્વ્ + પામ્, * ‘વિદ્દે સ્વસ્થ૦ ૧.રૂ.રૂ?' → ચતુર્ + vળામ્ = ચતુર્ગાસ્ - (ii) વળાત્ — * વક્ + આન્ જ ‘સંધ્યાનાં ńમ્ ૧.૪.રૂરૂ' → પણ્ + નામ્, * ‘છુટતૃતીયઃ ૨.૨.૭૬’ → વક્ + નામ્, * 'તવર્ગસ્થ૦ ૧.રૂ.૬૦' → ષડ્ + ામ્, * ‘પ્રત્યયે = ૨.રૂ.૨’ → ક્ + ગામ્ = ૫ળામ્ * પળ્વન્ + આત્‚ * 'સંધ્યાનાં ńમ્ ૧.૪.રૂરૂ' → પ૫ન્ + નામ્, * 'વીર્યો નામ્ય૦ ૧.૪.૪૭' → પશ્ચાત્ + નામ્, * ‘નાનો નો॰ ૨.૨.૧૬' → પડ્યા + નામ્ = પળ્વાનામ્ (iii) પર્શ્વાનામ્ સપ્તાનામ્ ની સાધનિકા પળ્યાનામ્ પ્રમાણે સમજી લેવી. તેમજ પરમાર્થે તે ચત્તારથ = પરમપત્નારઃ અને તેષામ્ = - પરમચતુર્ગાન્ એ જ રીતે પરમષળામ્, પરમપગ્વાનામ્ વિગેરે પ્રયોગોની સાધનિકા પણ ઉપરોક્ત રીતે સમજી લેવી.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy