________________
૧૦૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અહીં ‘હિત્યહિતિ ૨.૪.રરૂ’ સૂત્રથી કિની અનુવૃત્તિ આવતી હોવાથી કિ (સપ્તમી એક.) ના આદેશભૂત જિત્ એવા લામ્ પ્રત્યયનો આ સૂત્રથી સો આદેશ ન થયો.
શંકા :- આ સૂત્રથી સ્ત્રિયા ડિતાં ૨.૪.૨૮' સૂત્રવિહિત તામ્ આદેશનો જો જે આદેશ થઇ જવાનો હોય તો ‘સ્ત્રિયા હિતાં. ૨.૪.૨૮' સૂત્રમાં સામ્ આદેશનું વિધાન નિરર્થક ઠરે. આથી ટીમ્ આદેશના વિધાન સામર્થ્યથી જ આ સૂત્રથી ૩ નો ડો આદેશ ન થઇ શકે. તો શા માટે તામ્ પ્રત્યયસ્થળે સૂત્રપ્રવૃત્તિ વારવા સૂત્રમાં મહિત્ ની અનુવૃત્તિ લો છો ?
સમાધાન - તમારી શંકા બરાબર નથી, કારણ સ્ત્રિયા ડિતાં૨.૪.૨૮' સૂત્રવિહિત રાત્ આદેશ હિત્યિિત ૨.૪.રરૂ' સૂત્રથી હિન્દુ પ્રત્યય પર છતાં પ્રાપ્ત અને મો આદેશના નિષેધક રૂપે ચરિતાર્થ (સફળ) થઈ જતો હોવાથી નિરર્થક નથી થતો. હવે એક સ્થળે સૂત્રવિહિત કાર્ય સફળ થઇ જાય પછી તે અન્યત્ર નિષેધ કે પ્રવૃત્તિ રૂપ કાર્ય કરી ન શકે. આથી જો પૂર્વસૂત્રથી વત્ ની અનુવૃત્તિ ન લઈએ તો અન્યત્ર ચારતાર્થ રા આદેશ પોતાના વિધાન સામર્થ્યથી પોતાના ૩ આદેશનો નિષેધ ન કરી શકતો હોવાથી સૂત્રમાં અહિત્ ની અનવૃત્તિ આવશ્યક છે. અન્યત્ર ચરિતાર્થ કાર્ય બીજે સ્થળે કાર્ય ન કરી શકે તે વાતને દષ્ટાંતથી સમજીએ. દા.ત. – ‘રૂશ થાઃ ૪.૩.૪૨ સૂત્રમાં આત્મપદના વિષયવાળા સ્થા અને સંજ્ઞક ધાતુઓથી પરમાં રહેલા સિદ્ પ્રત્યયને વિર્ભાવ થાય છે અને તેના સંનિયોગમાં થા અને સંજ્ઞક ધાતુઓના અંત્ય વર્ણનો રૂ આદેશ થાય છે. તો અહીં હસ્વ હું આદેશના વિધાન સામર્થ્યથી જ તે રૂ ના ગુણનો નિષેધ થઇ શકત. કેમકે જો ગુણ જ થવાનો હોય તો સૂત્રકારશ્રી પ્રક્રિયાકૃત લાઘવ કરવા રૂ ને બદલે આદેશ જ દશવીન દે? પણ છતાંય સૂત્રમાં રૂ ના ગુણનિષેધાર્થે સિ પ્રત્યયને વિવેત્ ભાવનું વિધાન કર્યું છે તે એટલા માટે કે હ્રસ્વ નું વિધાન બુદ્દસ્વાનુ૪.રૂ.૭૦' સૂત્રમાં ઇસ્વથી પરમાં રહેલ સિપ્રત્યયના લોપાત્મક કાર્યમાં ચરિતાર્થ થઇ જાય છે. તેથી રૂ ના વિધાન સામર્થ્ય હવે ગુણના નિષેધરૂપ કાર્ય ન થઇ શકે.
શંકા - આ સૂત્ર ડિ સ્ત્રિયાં ૨ વા વા') આવું બનાવી ને ? જેથી સૂત્રમાં વિત્ની અનુવૃત્તિ પણ ન લેવી પડે અને યુદ્ધચામું, વૃદ્ધો બન્ને પ્રયોગો પણ સિદ્ધ થઈ જાય.
સમાધાન :- ના, આ રીતે સૂત્ર રચતા ગૌરવ થાય છે. કેમ કે સ્ત્રિયા કિતાં. ૨.૪.૨૮' સૂત્રમાં ‘હિતા' પદથી ચાર કિ પ્રત્યયો નિર્દિષ્ટ છે. તેથી યથાસંખ્ય અન્વય કરવા ? વિગેરે તેના આદેશો પણ ચાર બતાવવા જરૂરી છે. હવે જો આ સૂત્રમાં રા પ્રત્યાયનો નિર્દેશ કરીએ તો યથાસંગના લાભને માટે સ્ત્રિયા ડિતાં ૨.૪.૨૮' સૂત્રની ‘ત્રિયા ફેસિડેકસ વારે-વા-વાસ:' આ પ્રમાણે મોટી રચના કરવી પડે. તેથી તે સૂત્ર (A) રૂકાર -૩ કારથી પરમાં ઈડ પ્રત્યયનો આદેશ થાય છે અને સ્ત્રીલિંગમાં ફિ નો વિકલ્પ ા આદેશ થાય છે.