SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (16) બહિર્યોગ જણાવા છતાં અન્તર શબ્દ જો વ્યંજનાન્ત પુ શબ્દના વિશેષણ રૂપે હોય તો તે સર્વાદિ નથી ગણાતો. જેમકે મારા પુરે કૂણ્યતિ એટલે ‘નગરની બહાર ખુલ્લા પ્રદેશમાં (બહિર્ભાવમાં રહેલા ચંડાળ વિગેરેના નગર ઉપર ક્રોધ કરે છે. અહીં ચંડાળનું નગર કિલ્લા વિગેરેથી અનાવૃત્ત ખુલ્લા પ્રદેશમાં હોવાથી તેનો બહિર્ભાવની સાથે યોગ હોવાને કારણે બહિર્યોગ જણાય છે, પણ સ્ત્રીલિંગનો પ્રત્યયાઃ અન્તર શબ્દ પુર શબ્દનું વિશેષણ હોવાથી તે સર્વાદિ ન ગણાતા તેને લાગેલો ચતુર્થી વિભકિતના કે પ્રત્યયનો જે આદેશ ‘સર્વોર્ડ ૨.૪.૨૮' સૂત્રથી ડરો રૂપે ન થયો. શંકા - બ્રહવૃત્તિમાં ‘પુરિ તુન પતિ આગળ વેત્ વહિયેંડપિ પુરિ વર્તતે આટલો જ નિર્દેશ કર્યો છે. તેનો અર્થ ‘અન્તર શબ્દ પુર (નગર) અર્થમાં વર્તતો હોય એટલે કે નગરાર્થક કોઈ પણ પુ૨, પુર, પુરી, નગર, દ્ર વિગેરે શબ્દનું વિશેષણ(A) બનવા પૂર્વક નગર અર્થમાં વર્તતો હોય ત્યારે તે સર્વાદિ નથી ગણાતો આવો થાય. તો તમે અત્તર શબ્દ માત્ર વ્યંજનાન્ત પુ શબ્દના વિશેષણ રૂપે હોય ત્યારે જ સર્વાદિ નથી ગણાતો.' આવો અર્થ શેના આધારે કર્યો ? સમાધાન - બ્રહવૃત્તિની એ બન્ને પંકિતમાં સપ્તમઃ પુર આમ જે નિર્દેશ કર્યો છે તે શબ્દ પ્રધાન નિર્દેશ છે. અર્થાત્ તેમાં વ્યંજનાના પુર્આવા શબ્દ સ્વરૂપની (શબ્દાકૃતિની) પ્રધાનતા છે, પણ પુત્ શબ્દથી વાચ્યા નગર'અર્થની પ્રધાનતા નથી. માટે જ અન્તર શબ્દ જ્યારે નગરાર્થક પુર, પુરી, નાર, કા વિગેરે શબ્દોનું વિશેષણ બને ત્યારે તે સર્વાદિ ગણાય છે, પણ જ્યારે તે વ્યંજનાન્ત પુ શબ્દનું વિશેષણ બને ત્યારે તે સર્વાદિ નથી ગણાતો. (17) બહિર્યોગ અને ઉપસંવ્યાનાર્થક જ મન્તર શબ્દ સર્વાદિ ગણાય છે. તેથી માં તાપ: અનો પ્રામવોઃ મન્તરત્ (= મધ્યા૬) ગાયાત:' સ્થળે મન્તર શબ્દ મધ્યાર્થક હોવાથી સર્વાદિ ન ગણાતા તેને લાગેલા પંચમીના ડર પ્રત્યયનો આ આદેશ ન થયો. (18) દિ, યુષ્ય, પવત્ (વા) અને મર્મ શબ્દો માં કારાાન હોવાથી તેમને સવદિનામાશ્રિત ને, મા આદિ આદેશો સંભવતા નથી. છતાં સર્વાદિ ગણમાં તેમનો પાઠ (a) ‘સર્વા સર્વા: ૨.૨૨૨૬' સૂત્રથી હેત્વર્થક શબ્દના યોગમાં સર્વ વિભકિતની પ્રાપ્તિ માટે (b) ત્યવિસર્યા. .રૂ.ર૬' સૂત્રથી મન પ્રત્યયાર્થે (c) ‘ત્યકિ રૂ.૧.૪૨૦' સૂત્રથી એકશેષ વૃત્તિની પ્રાપ્તિ માટે () વિશેષvi સ0 રૂ.૨.૨૫૦' સૂત્રથી બહુવ્રીહિ સમાસ (A) વિશેષણ શબ્દ પોતાના વિશેષ્ય શબ્દથી વાચ્ય પદાર્થનો જવાચક બને. જેમ કે ની #મનમ્' અહીંનીલ કોણ? તો વિશેષ્ય મન શબ્દથી વાચ્ય કમળ પદાર્થ જ નીલ છે. અર્થાત્ નીલ વિશેષણ પોતાના વિશેષ કમળ પદાર્થનું જ વાચક બન્યું. તેમ પ્રસ્તુતમાં પણ અન્તર શબ્દ પુરી વિગેરે શબ્દોનું વિશેષણ બને ત્યારે વિશેષ્ય એવા પુરી વિગેરે શબ્દથી વાચ્ય નગરાર્થનો જ વાચક બને.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy