SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - પણ બ્ર. વૃત્તિમાં ક મા . આ રીતે પાસે પાસે સ્વરો આવવાથી શું તેમની સંધિ થઈ દીધું આદેશ ન થવો જોઈએ? સમાધાન - ના. કેમકે હાલ વર્ણસમાપ્નાયને લઇને ચોક્કસ વર્ગોને સ્વરાદિ સંજ્ઞાનું વિધાન થઇ રહ્યું છે. અર્થાત્ સ્વરાદિ સંજ્ઞાઓ કાંઇ વર્ણસમાપ્નાયમાં અંતર્ભાવનથી પામતી અને દીર્ઘ આદેશરૂપ વિધિ સ્વરસંજ્ઞા પામેલા વર્ગોને લઇને પ્રવર્તે છે. તેથી પ્રથમ વર્ણ સમાપ્નાય, બીજા ક્રમે સ્વરાદિ સંજ્ઞાઓ અને ત્રીજી કક્ષામાં હસ્વ-દીર્ધાદિ સંજ્ઞાઓની વાત આવે. હાલ તો બીજા ક્રમે આવતી સ્વરસંશાનું વિધાન ચાલી રહ્યું છે. તેથી હજુ સ્વરોને દીર્ધાદિ સંજ્ઞાઓ લાગુ પડી ન હોવાથી સંધિ થઇ દીર્ઘ આદેશ થવાની આપત્તિ નહીં આવે(A). અથવા અહીં બતાવેલાં મારું વિગેરે વર્ષો વાર્દિ ગણ અંતર્વત અવ્યયો હોવાથી તેમને લાગેલા વિભકિતના પ્રત્યયો લોપાઇને બુ. વૃત્તિમાં પ્રયોગ થયો છે તેમ સમજવું. (5) અહીં વર્ણ સમાપ્નાયમાં છે તે અને તે આમ વર્ગોના સમુદાય પણ બતાવ્યા છે અને ૪ આવા તેમના અવયવો પણ બતાવ્યા છે. તેમાં સમુદાયને આશ્રયીને જો સ્વરસંજ્ઞાનો નિર્દેશ કરવામાં આવે તો અવયવ વિના સમુદાયનું અસ્તિત્વ શક્ય ન હોવાથી અવર્ધસંનિધિરૂપેટપકી પડેલા અવયવોને સ્વરસંજ્ઞા લાગુ ન પડી શકે અને જો અવયવોને સ્વરસંશા કરવામાં આવે તો સમુદાયને સ્વરસંજ્ઞા ન થઈ શકે. જેમકે ૩ ૪ વિગેરે વ્યંજનોનું સ્વર વિના ઉચ્ચારણ મુશ્કેલ હોવાથી આ અનુબંધ તેમની સાથે જોડવામાં આવે છે. હવે તે આ નો બીન્તા. સ્વર: ૨.૩.૪' સૂત્રમાં સ્વર રૂપે પ્રધાનપણે નિર્દેશ થઇ ચૂક્યો હોવાથી કાર્થિનમ્ ?.૨.૨૦” સૂત્રમાં જ લા સ્થળે ગૌણપણે ઉચ્ચારણ માટે વપરાયો હોવાથી સ્ + અ = = વિગેરે વર્ણ સમુદાયમાં વર્તતો આ અવયવ વ્યંજનસંજ્ઞાને પામતો નથી. માટે જ વડાઃ સ્થળે અને વ્યંજન ગણી તેની પરમાં રહેલા ત્તિ (= વિસર્ગ) નો રીર્ધદ્ય૦ ૨.૪.૪૫' સૂત્રથી લોપ કરવામાં આવતો નથી. તેમ પ્રસ્તુતમાં પણ છે જે મો સમુદાયમાં વર્તતા રૂ ૩અવયવો આગળ આ ટુ ૩આમ વણવલી બતાવતી વખતે પ્રધાનપણે સ્વરસંજ્ઞાને પામી ચૂક્યા હોવાથી જ્યારે તેઓ છે તો રૂપ સમુદાયોના નિર્માણમાં ગૌણ રૂપે વપરાય ત્યારે તેઓ સ્વરસંજ્ઞાનેન પામી શકે. શંકા - ‘તોડવાન્ ૨.૨.૨૩' સૂત્રથી ઇનો જે આદેશ થાય છે. તે આદેશ નો નિવર્તક (= નિકાલ કરનાર) બનવો જોઈએ. પરંતુ તેના અવયવમ અને રુએસમુદાયસ્વરૂપનહોવાથી તેમનો નિકાલ કરનાર (A) “જો દીધસંજ્ઞાનું વિધાન હજુ નથી થયું માટે દીર્ધઆદેશ નથી થયો એમ કહો છો, તો આ પછીના વિવિમાત્ર ૨.'સૂત્રમાં દીર્ધ સંજ્ઞાનું વિધાન થતા પૂર્વે કેમ ત્રિમાત્રા શબ્દને પ્રત્યય લગાડી દીર્ઘ આદેશ કરવામાં આવે છે?' આવો પ્રશ્ન ઉદ્ભવતા અથવા” કહીને ત્રીજું સમાધાન આપે છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy