SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું [અર્થ ઃ- અવિવક્ષિત એટલે અનુપયોગી અથવા અન્વયને અયોગ્ય એવા વાચ્ય પદાર્થવાળો જે ધ્વનિ હોય તે ધ્વનિ (= ઉત્તમ કાવ્ય) માં વાચ્યપદાર્થ વાચ્યાર્થ (શક્તિથી જણાતા પદાર્થ) કે લક્ષ્યાર્થ (લક્ષણાથી જણાતા પદાર્થ) રૂપ અર્થાન્તરમાં સંક્રમી જાય છે અથવા તિરસ્કૃત (ત્યજાયેલો) થાય છે.] ૩૬ જ ‘કાવ્યપ્રકાશ’ ગ્રંથના આ શ્લોકમાં યઃ પદથી કોને લેવો તેનો ઉલ્લેખ નથી. છતાં ધ્વનો આ અનુવાદ (પાછળ થયેલા કથન) થી જણાઇ આવે છે કે યઃ પદથી નિઃ ને જ સમજવાનો છે. આમ અહીં જેમ ધ્વનો અનુવાદથી ધ્વનિઃ જણાય છે તેમ પ્રસ્તુતમાં પણ વાવઃ આ અનુવાદથી ‘કોનો વાદ’ તો ‘સમ્યક્ શબ્દોનો વાદ’ આ રીતે ‘સમ્યક્ શબ્દો’ અભિધેયરૂપે જણાઇ આવે છે. આમ વાવાત્ સિદ્ધિઃ સ્યાત્ આ રીતે સૂત્રનો અન્વય કરવાથી અભિધેય અને પ્રયોજન પણ જણાઇ આવે છે ।।૨।। તાત્ ।। રૂ।। (3) રૃ.પૃ.-કન્નડસિરિઝનાં ઝિવા-જળ-દ્રવ્ય-જ્ઞાતિ-જાત-તિજ્ઞ-સ્વાઙ્ગ-સંધ્યા-પરિમાળા-ડપત્ય-તીખાलुग-ऽवर्णादीनां संज्ञानां परान्नित्यम्, *नित्यादन्तरङ्गम्*, *अन्तरङ्गायानवकाशं बलीयः* इत्यादीनां न्यायानां च लोकाद्वैयाकरणसमयविदः प्रामाणिकादेश्च शास्त्रप्रवृत्तये सिद्धिर्भवतीति वेदितव्यम्, वर्णसमाम्नायस्य ૬ ।। તત્ર | સૂત્રાર્થ ઃ આ શાસ્ત્રમાં કહેલી સ્વરાદિ સંજ્ઞાઓથી અતિરિક્ત યિા-મુળ-દ્રવ્ય વિગેરે સંજ્ઞાઓ પરાત્રિત્વમ્ વિગેરે ન્યાયો અને વર્ણ પરિપાટી વિગેરે જે આ વ્યાકરણમાં કહ્યાં નથી, તેની લોકથી(A) અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના જાણકારો પાસેથી તથા પ્રામાણિક એવા શિષ્ટપુરૂષો પાસેથી શાસ્ત્રપ્રવૃત્તિ માટે સિદ્ધિ થાય છે. વિવરણ :- (1) જેમના દ્વારા તત્ત્વના નિશ્ચયને માટે પદાર્થોનું અવલોકન કરાય અથવા જે પદાર્થોને સારી રીતે જુએ, તેવા વ્યક્તિઓના સમૂહને લોક કહેવાય. આવા લોક પાસેથી આ વ્યાકરણમાં ન બતાવેલી વાતો જાણવાની છે. (2) આ વ્યાકરણમાં સ્વર વિગેરે સંજ્ઞાઓ, તેમ જ તેનાથી શું કહેવા માંગે છે ? તે કહ્યું છે. પરંતુ તેના સિવાયની ક્રિયા વિગેરે સંજ્ઞાઓ તેમજ નિમ્નોક્ત વાતો લોક પાસેથી જાણવાની રહે છે. જેમ કે - (A) लोक्येते येन शब्दार्थौ लोकस्तेन स उच्यते । व्यवहारोऽथवा वृद्धव्यवहर्तृपरम्परा ।। (पा. सू. म. भाष्यप्रदीपनारायणीयम्)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy