SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (4) દષ્ટાંત - (i) મધ્યમ્ | (ii) મધ્યર્થશૂર્પણ अध्यर्धन क्रीतम् अध्यर्धेन शूर्पण क्रीतम् જસદ્ભા-હતેશ૦૬.૪.શરૂ' – અધ્વર્ય+૪+ સિક તથ્થા સમાજે રૂ.૨.૨૨'અય્યર્થસૂર્ય : અમો ૨.૪.૧૭ અય્યર્થ + | મૂઃ તે ૬.૪.૨૫૦' અખજૂર્વ + | જમાનાવો. ૨.૪.૪૬’ – અધ્યકમ્ | ના૦િ ૬.૪.૨૪૨” -મર્પશૂ + fe અત: ચમો ૨.૪.૧૭' -અધ્ધર્વ + અમ્ સમાન રમો૯૪.૪૬' –અધ્યગૂર્વ મધ્યમ્ સ્થળે મધ્ય શબ્દ આ સૂત્રથી સંખ્યાવત્ થયો, માટે તેને સંધ્યા-હતેશ' સૂત્રથી પ્રત્યય થઇ શક્યો છે. તથા મધ્યર્પશૂ સ્થળે શબ્દને અધ્યન ન શતમ્ અર્થમાં તદ્ધિતના પ્રત્યયનો વિષય હોતે છતે આ સૂત્રથી તે સંખ્યાવત્ ગણાતા તેનો અહં અર્થમાં દ્વિગુસમાસ થયો છે. ત્યારબાદ [ પ્રત્યય થતા દ્વિગુસમાસ અઈ અર્થમાં થયો હોવાથી ‘મનાદિ: તુન્ ૬.૪.૨૪૬' સૂત્રથી પ્રત્યયનો લોપ થયો છે. (5) પ્રત્યય અને સમાસના વિષયમાં જ અધ્વર્ય શબ્દ સંખ્યાવત્ થાય એવું કેમ? ધા, વૃત્વ વિગેરે પ્રત્યયના વિષયમાં અય્યર્ધ શબ્દ સંખ્યાવત્ નથી થતો માટે તેમ કહ્યું છે. (6) શંકા- જેમ એક, બે, ત્રણ, ચાર વિગેરે ગણી શકાય છે તેમ એક, દોઢ, બે, અઢી વિગેરે પણ ધારાબદ્ધ રીતે ગણી શકાય છે. તેથી દિમ્ વિગેરે સ્થળે જેમ સંખ્યાવત્ રૂપે અતિદેશ (કથન) કર્યા વિના પણ વ પ્રત્યય થાય છે, તેમ મધ્યર્થ સ્થળે પણ થઈ શકશે. તેથી આ સૂત્રથી મધ્યને સંખ્યાતિદેશ કરવો વ્યર્થ છે. સમાધાનઃ- ભલે આ સૂત્રથી સંખ્યાતિદેશ કર્યા વિના પણ અર્થશબ્દસંખ્યાવાચક ગણાય. છતાં તેને ઘા, વૃત્વ વિગેરે પ્રત્યય ઉત્પન્ન થાય તે માટે સૂત્રમાં 'સમાસ' આવું નિમિત્તવાચક પદ મૂકી નિયંત્રણ કરવું જરૂરી છે. હવે જો ‘-સમાસે' આટલું જ સૂત્ર બનાવવામાં આવે તો પૂર્વસૂત્રથી વહુ અને Tળ શબ્દોની અનુવૃત્તિ આવવાથી વધુ અને જળ શબ્દોને પ્રત્યય અને સમાસ કરવાના વિષયમાં જ સંખ્યાવાચસ્વ પ્રાપ્ત થાય, અથવાઆ પછીના 'અર્ધપૂર્વક પૂરળ:' સૂત્રમાં ‘સમારે' ની અનુવૃત્તિ જવાથી સર્ષપર્શ આદિ શબ્દોને પ્રત્યય અને સમાસ કરવાના વિષયમાં જ સંખ્યાવાચકત્વ પ્રાપ્ત થાય, પરંતુ આ બન્ને સ્થળે ઘા, વૃત્વ આદિ કરવાના અવસરે સંખ્યાવાચકત્વ પ્રાપ્ત ન થઇ શકે, જેથી અવ્યામિ આવે. તેથી આ અવ્યામિને દૂર કરવા ૩ષ્ય શબ્દથી યુક્તક-સમાસેધ્ય. આવું સૂત્ર બનાવવું જરૂરી છે. રાંકા - છતાં અને સમાસ સિવાયના કાર્યો ન થાવએવા નિયમરૂપ અર્થને માટે આ સૂત્ર ભલે થાય, પણ આ સૂત્ર વિધ્યર્થક તો ન જ થઇ શકે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy