SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ९.१.३९ ૩૧૧ પણ વિદ્યા ની વ્યુત્પત્તિ વિરસ્યા વિષ્ઠા, આવિગ્રહળાવ્ દો, ત્રય:, ચત્તારઃ એ પ્રમાણે પુંલિંગથી નિરૂપણ કર્યું છે. શ્રી પતંજલિએ પણ ‘વટ્ટુપુ વહુવચનમ્' (પા.ટૂ. ૧.૪.૨૬) સૂત્રના મ.ભાષ્યમાં સંખ્યાના સંદર્ભમાં ત્તે એમ નપુંસકલિંગમાં પ્રયોગ કરવાને બદલે ‘સ્ય સ્મિન્’ અને સ્મિન્ વષનમેવ' આ પ્રમાણે પુંલિંગમાં પ્રયોગ કર્યા છે. જો કે ‘સન્ ધ્યેયે વ્યાવશ ત્રિપુ', 'આઽષ્ટાવશમ્ય: પ્રાદ્યા: સફ્ળ્વા: સન્ધ્યેયોષા:’, ‘આઽષ્ટાવશમ્ય: સન્ધ્યા સન્ધ્યેયે વર્તતે' વિગેરે અમરકોષ, મ.ભાષ્યાદિના વચનો વિચારતા હ્ર વિગેરે શબ્દોનો સંખ્યા અર્થમાં પ્રયોગ ઉચિત નથી એમ કહી શકાય. છતાં લૌકિકપ્રયોગને આશ્રયી ‘દ્ગ થી અષ્ટાવા સુધીના શબ્દોનો પ્રયોગ સંધ્યેય રૂપે વ્યાજબી કહેવાય, સંખ્યાવાચક રૂપે નહીં આ વાતનો અભિપ્રાય સમજવો જોઇએ. તેથી ‘પદાર્થના એકત્વ, દ્વિત્વ અને બહુત્વમાં ક્રમશઃ એક-દ્વિ-બહુવચન થાય છે' આ વાતના અભિપ્રાયથી ચેોર્દિ॰' (પ.પૂ. ૧.૪.૨૨), ‘વધુ બહુવચનમ્’ (પા.મૂ. ૧.૪.૨૧) વિગેરે પાણિનિનાસૂત્રોમાં મ.ભાષ્યકારે ‘સ્ય સ્મિન્?, વોર્પ્રયોઃ ?, વેષાં વટ્ટુપુ ?' વિગેરે સ્થળે સંખ્યાવાચક રૂપે વિશબ્દોનો પ્રયોગ કર્યો છે, તે શાસ્ત્રીય વાતના સંદર્ભમાં હોવાથી વ્યાજબી છે. શંકાઃ- -દિ શબ્દો જો સંખ્યા અર્થમાં હોય તો જ શબ્દથી એકત્વ અને દિ શબ્દથી દ્વિત્વ વાચ્ય બને. તે એકત્વ અને દ્વિત્વરૂપ બે વસ્તુમાં રહેલી દ્વિત્વસંખ્યાને લઇને ‘ચેયો:૦’ (પા.ટૂ. ૧.૪.૨૨) સૂત્રમાં દ્વિવચનમાં પ્રયોગ થયો છે, જે વ્યાજબી છે. જો ધિત્વમાં દ્વિત્વ સંખ્યા મનાતી હોત તો ત્યાં એકત્વની એક સંખ્યા અને હિત્વની બે સંખ્યા ; કુલ મળી ત્રણ સંખ્યા થવાથી ‘ચેવુ’ આમ બહુવચનમાં પ્રયોગ થવો જોઇતો હતો, પરંતુ નથી થયો તે જ બતાવે છે કે દ્વિત્વમાં એક સંખ્યા મનાય છે. તો પ્રસ્તુતમાં પણ સંખ્યા અર્થવાળા પક્ષમાં ‘-ચાવિા' બહુવ્રીહિના ‘શ ઢો ચેતિ -દ્દો, -દ્દો આવી યસ્યા: સા' વિગ્રહમાં એકત્વની એક સંખ્યાને લઇને હઃ અને દ્વિત્વની એક સંખ્યાને લઇને વ્રુઃ પ્રયોગ થવો જોઇએ, તો તમે શ દો = આમ દૈઃ ના બદલે ો પ્રયોગ કરો તે શી રીતે વ્યાજબી ગણાય ? સમાધાનઃ- સંખ્યા અર્થવાળા પક્ષે દ્વિ શબ્દથી જણાતા સંધ્યેય પદાર્થમાં રહેલી દ્વિત્વ સંખ્યાનો દિ શબ્દના અભિધેય દ્વિત્વમાં આરોપ (ઉપચાર) કરવાથી દ્યો આ પ્રમાણે દ્વિવચનાન્ત પ્રયોગ કરવો જ વ્યાજબી ગણાય છે, માટે તેમ કર્યું છે. આથી જ મ.ભાષ્યકારે ઉપર જણાવેલાં ‘યોઃ દયોઃ ?’ સ્થળે દિ શબ્દ સંખ્યા અર્થમાં હોવા છતાં પણ દ્વિવચનમાં પ્રયોગ કર્યો છે, એકવચનમાં નહીં. જો કે એકવચન–દ્વિવચનને કરતા આચાર્યશ્રી દ્વારા‘નામ્નઃ પ્રથમેજ-દ્વિ-વહો ૨.૨.રૂ' સૂત્રમાં હ્ર આદિ શબ્દોનો સંખ્યાવાચક રૂપે પ્રયોગ કરાતો નથી જોવાતો, પરંતુ પૃ.વૃત્તિમાં તે સૂત્રની ‘ત્વ-દ્વિત્વ-વહુવિશિષ્ટેડર્થે વર્તમાનાન્નાનઃ' આ રીતે વ્યાખ્યા કરવાથી જ આદિ શબ્દો સંખ્યેયમાં વર્તે છે તેમ સૂચિત થાય છે. છતાં શાસ્ત્રમાં સંખ્યા-સંધ્યેય ઉભયરૂપે પ્રયોગને યોગ્ય હ્દ આદિ શબ્દોનો કોઇક આચાર્યે સંધ્યેયરૂપે પ્રયોગ કર્યો, એટલા માત્રથી કોઇ બીજા આચાર્યે સંખ્યારૂપે કરેલો 6 આદિ શબ્દોનો પ્રયોગ વિરોધ નથી પામતો.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy