________________
१.१.३९
૩૦૭ ઉપરના કોઠામાં જણાવેલ સંકેતના અર્થ આ પ્રમાણે છે: જ – આ પાદ ઉપર ‘શબ્દમહાર્ણવન્યાસ’ હાલ ઉપલબ્ધ છે. ન્યા. - આ પાદ ઉપર પૂ. લાવણ્યસૂરિજીનો ન્યાસાનુસંધાન” હાલ ઉપલબ્ધ છે.
આ પાદ ઉપરનો શબ્દમહાર્ણવન્યાસ” નાશ પામી ગયો છે. છે – આ પાદ ઉપરનો ‘શબ્દમહાર્ણવન્યાસ’ હસ્તલિખિત પ્રતોમાં મળે છે, પરંતુ તેનું સંપાદન નથી થયું.
ચાલતા.૨.રૂા. बृ.व.-डतिप्रत्ययान्तमतुप्रत्ययान्तं च नाम सङ्ख्यावद् भवति, एक-झ्यादिका लोकप्रसिद्धा सङ्ख्या, તાર્થ બનત ચર્થ: કૃતિ: શીત –#તિ:, “દયા-તેજી-ઉત્તરે. ." (૧.૪.૨૦) કૃતિ જ તિઃ પ્ર તિધા, “સાચીયા ધા" (૭.૨.૨૦૪) રૂતિ થતા તિવારા મતિવૃત્વા, “વારે
ત્વ” (૭.૨.૨૦૨) રૂતિ વૃત્વ પુર્વ-ત:, તિથી, તિત્વ: તત્તિ, તતિધા, તતિવૃત્વ: મતુંयावत्कः, यावद्धा, यावत्कृत्वः; तावत्कः, तावद्धा, तावत्कृत्वः; कियत्कः, कियद्धा, कियत्कृत्वः ।।३९।। સૂત્રાર્થ - તિ (મતિ) અને ગત (1) પ્રત્યયાત્ત નામ સંખ્યા જેવા થાય છે. સૂત્રસમાસ - આ ડતિશ અતુશ હતો. સમાહાર: = ત્યતુ (સ.ઢ.) જે સંસ્થા રૂતિ = સધ્યાવત્
વિવરણ:- (1) સૂત્રના તંતુ પદસ્થળે સમાહારન્દરામાસ થયો છે. અથવા તિ અને મત આ પ્રમાણે વ્યસ્ત (સમાર ન પામેલ) પદો જ છે. સૌત્રપ્રયોગ હોવાથી તેમને લાગેલી વિભકિતનો લોપ થતા સંધિ થવાથી ત્વનું પ્રયોગ થયો છે. તેમાં ઉતિ અને ગત બન્ને પ્રત્યયો છે. પ્રત્યય હંમેશા પ્રકૃતિને આશ્રયીને પોતાના સ્વરૂપને જાળવી શકતો હોવાથી તે પ્રકૃતિને અવિનાભાવી હોય. તેથી પ્રકૃતિને અવિનાભાવી કૃતિ અને મલુ પ્રત્યય દ્વારા પ્રકૃતિનો આક્ષેપ થતા પ્રત્યય: પ્રત્યારે ૭.૪.૨૨૫' પરિભાષાથી પ્રકૃતિના વિશેષણ બનતા પતિ અને મત પ્રત્યયો વિશેષામન્ત: ૭.૪.૨૨૩' પરિભાષાથી પ્રકૃતિનાઅંત્ય અવયવબનવાથીબ્રવૃત્તિમાં રતિપ્રત્યયાત્તમતુપ્રત્યકાન્ત
'આમ લખ્યું છે, તથાતિ પ્રત્યયાત્ત અને સુપ્રત્યયાન્ત શબ્દ અર્થવાનું હોવાથી તેને અધાતુ ૨..ર૭’ સૂત્રથી નામસંજ્ઞા થતી હોવાથી બૂવૃત્તિમાં ‘નામ' આ પ્રમાણે લખ્યું છે.
સૂત્રમાં ત પ્રત્યયમાં ઈ છે. જો તે ન કરત તો વન્યમિ . (૩૦ ૬૩)' થી ઉન્નતિ વિગેરેમાં જે ઔણાદિક ગતિ પ્રત્યય થયો છે, તે તિનું પણ ગ્રહણ થઇ જાત. આમ અતિપ્રસંગને વારવા માટે ઇતનું ઉપાદાન છે.
શંકા - ઉણાદિ પ્રત્યયાન્ત શબ્દો ‘વિડવ્યુત્પન્નાનિ નામાનિ ન્યાયથી અવ્યુત્પન્ન (એટલે કે પ્રકૃતિપ્રત્યય વિભાગથી રહિત) હોય છે. ત્યાં અમુક પ્રકૃતિ અને અમુક તેનો પ્રત્યય; એવો કોઈ વિભાગ નથી હોતો. એ તો