SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાનઃ- તમારી વાત બરાબર છે, પરંતુ ‘તન્મધ્ય॰' ન્યાય અનિત્ય છે. અત્ ઇત્યાદિ સ્થળે એ ન્યાયની પ્રવૃત્તિ હોવા છતાં અનન્વત્ વિગેરે કેટલાક એવા પણ સ્થળો છે કે જ્યાં એ ન્યાય પ્રવર્તતો નથી. આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન ‘કવિતઃ સ્વરાન્નોઽન્તઃ ૪.૪.૬૮' સૂત્રમાં રહેલો ગન્ત શબ્દ કરે છે. અન્ત શબ્દ નિરર્થક થયો થકો ‘તન્મધ્ય૰’ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરવા દ્વારા સાર્થક બને છે. ૩૦૪ આ રીતે ‘તન્મથ્ય૦ ’ન્યાય અનિત્ય ઠરવાથી અસ્યાઽયત્-તત્॰ ૨.૪.૬૪' સૂત્રથી યા, સા ઇત્યાદિમાં ૐ ને ૬ આદેશનો પ્રતિષેધ કર્યો છે, તે પણ સાર્થક બનશે. જો ‘તન્મધ્ય૦ ’ન્યાય નિત્ય જ હોત તો એ ન્યાયથી યજ્ઞા, સા સ્થળે ‘’ એ યર્ અને ત ્ પ્રકૃતિનો જ અવયવ મનાત. તેથી કેવળ યજ્, તવ્ માં જેમ જ્ઞ ને રૂ કાર્યની પ્રાપ્તિ નથી, તેમ ય, સવ્ઝ ને પણ રૂ કાર્યની પ્રાપ્તિ ન મનાવાથી તે સૂત્રમાં 5 ને રૂ આદેશનો પ્રતિષેધ કરવાની જરૂર જ ન રહેત. [યા, સજા ની સાધનિકા * ‘ત્યાવિસર્વાનેઃ૦ ૭.રૂ.૨૧' → થવું + અજ્ = યત્ + સિ, તવ્ + અત્ = તવ્ + સિ, * ‘આદેશઃ ૨.૨.૪' → ય જ્ઞ + ત્તિ, ત જ્ઞ + સિ, * 'નુસ્યા૦ ૨.૧.રૂ' → યહ્ર + ત્તિ, તજ + સિ, * 'ત: સૌ સઃ ૨.૨.૪૨' → તજ નો સ + ત્તિ, * 'આત્ ૨.૪.૮' -→ યા + સિ, તા + સિ, * ‘વીર્યવા‰૦ ૧.૪.૪૯' → યજ્ઞા, મશા] - આમ સૂત્રોમાં જ્યાં જ્યાં અન્ત શબ્દનું ગ્રહણ છે, તે કોઇક ને કોઇક રીતે સાર્થક છે. જો તે તે સૂત્રમાં અન્ત શબ્દનું (અને પ્રસ્તુતસૂત્રમાં અનન્તઃ શબ્દનું) ઉપાદાન ન હોત તો અનેક આપત્તિઓ આવત. કેટલીક આપત્તિઓ આ મુજબ છે. (૧) ઉપર જણાવ્યા પ્રમાણે ‘કવિતઃ સ્વરાન્નોઽન્તઃ' માં ગન્ત નું ગ્રહણ ન હોત તો ‘તન્મય્ય’ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન ન થાત. તેથી ‘ અસ્થાઽયત્-તત્॰' સ્થળે અ ને રૂ આદેશનો જે પ્રતિષેધ કર્યો છે, તે નિરર્થક ઠરત. (૨) ‘ધર્મિ-વર્મિ૦૬.૨.૨' સૂત્રમાં જે અન્ત શબ્દ છે, તેનું ઉપાદાન જો ન કરત તો નાાિયનિ(A) પ્રયોગ સ્થળે નિત્ પ્રત્યયના યોગમાં ‘ર્મિ-વર્મિં॰' થી અંત્યસ્વરની પૂર્વે જે ૢ આગમ થાય છે, તેને પ્રસ્તુત (અનન્તઃ પન્નુમ્યાઃ૦) સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાથી ‘ચાવીવૃતઃ અે ૨.૪.૨૦૪' સૂત્રથી જ્ ની પૂર્વે રહેલ આ નો અ થવાથી હ્તારૢાયનિ એવો અનિષ્ટ પ્રયોગ થવાની આપત્તિ આવત. (૩)‘પ્ર+વ્(વુ)+અનસ્' અહીં ‘વિતઃ સ્વરાન્॰ ૪.૪.૬૮' સૂત્રથી= આગમ થતા ‘પ્ર+s+ અનર્ (A) કેટલીક બુ.વૃત્તિ, લઘુવૃત્તિની પુસ્તકોમાં તાકૢાનિ પાઠ દર્શાવ્યો છે તે અશુદ્ધ છે. પૂ. લાવણ્યસૂરિજીએ ‘વર્મિવનિ' સૂત્રની બુ.વૃત્તિમાં હ્રાજ્જાનિ પ્રયોગ બતાવી ‘ન્યાસાનુસંધાન’ માં 'ાવીનૂતઃ જે ૨.૪.૨૦૪' સૂત્રથી જ આગમની પૂર્વે હ્રસ્વ આદેશ બતાવી પ્રયોગની સિદ્ધિ કરી છે, પરંતુ તે ક્ષતિ છે. કેમકે ચાવીનૂતઃ ઃ' સૂત્ર જ્ઞ પ્રત્યયની પૂર્વે હ્રસ્વાદેશ કરે છે, આગમ પૂર્વે નહીં.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy