SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૨૮ ૨૯૩ ‘પ્રયોજીત્ ?..૩૭' સૂત્રના છંન્યાસમાં ‘નોપથપાવેર્મવતિ વિશેષ૪ વા વિશેષU"A) ન્યાયમાં ભેદને લઈને ઉપાધિ અને વિશેષણને અલગથી બતાવ્યા છે. ઉપાધિ અને વિશેષણ વચ્ચેનો ભેદ આ શ્લોકથી સમજવો - 'अर्थविशेष उपाधिस्तदन्तवाच्यः समानशब्दो यः। अनुपाधिरतोऽन्यः स्याच्छ्लाघादिविशेषणं यद्वद् ।।' અર્થ - તે અર્થવિશેષને ઉપાધિ કહેવાય, જે પ્રત્યકાન્ત શબ્દથી વાચ્યું હોય અને તે વાઅને સમાન બીજા શબ્દથી જેનું કથન થયું હોય. જેમકે વૃત્તિ-નાથાત્ પાવ૧.૨.૧૭' સૂત્રનાં તિરિ શ્વા દષ્ટાંતમાં પ્રત્યયાન્ત તિરિ શબ્દથીવાઓ બનતો પશુ’ પુનઃ શ્વા આ બીજા સમાન શબ્દથી વાચ્ય બને છે, તેથી તે ઉપાધિકહેવાય. જ્યારે ઉપાધિ ભિન્ન પદાર્થ વિશેષણ છે. અર્થાત્ જે પ્રત્યયાત શબ્દથી અવાચ્ય હોય અને વ્યધિકરણ પરવા હોય તે વિશેષણ કહેવાય. જેમકે શ્લાઘાદિ. ત્રવરફ્તાધા ૭..૭૫' સૂત્રના વયા જ્ઞાતિ દષ્ટાંત સ્થળે શ્લાઘા અર્થ મન્ પ્રત્યયાન્ત Tયા પદથી વાચ્ય નથી, પરંતુ તે વ્યધિકરણ સ્નાયતે પદથી વાચ્ય છે. તેથી તે વિશેષણ કહેવાય. સમાધાન - પ્રકૃત્યાદિને પ્રત્યયસંજ્ઞા થાય તેમાં શું દોષ છે? ખાલી સંજ્ઞા લાગુ પડી જાય તેટલાથી કાંઈ દોષ ન આવે, પરંતુ સંજ્ઞાનિમિત્તક કોઇ કાર્યપ્રવર્તે તો દોષ આવે. પ્રત્યાદિને પ્રત્યયસંજ્ઞાનિમિત્તક કોઈ કાર્યનો સંભવતું નથી. શંકા - જે પ્રકૃત્યાદિને પ્રત્યયસંજ્ઞા થાય તો તેમનો પરમાં પ્રયોગ થવાની આપત્તિ આવે. સમાધાન - આ આપત્તિ ન આવે. કેમકે પ્તિનો પર્દી-સાન્ત સન્ રૂ.૪.૧' વિગેરે સૂત્રમાં પંચમીના નિર્દેશથી ('અને તિધાતુથીપરમાં સન્ન થાય છે. આમ) આિદિ પ્રકૃતિને વિગેરેના અવધિરૂપે બતાવી છે. જે અવધિવિશેષનું ગ્રહણ કરે તેનો પરમાં પ્રયોગ થાય. તેથી સન્ આદિ પ્રત્યયો TFઆદિને અવધિરૂપે ગ્રહણ કરતા હોવાથી તેમનો જ પ્રયોગ પરમાં થશે. શંકા - ભલે શુ આદિ પ્રકૃતિ અવધિરૂપ બને, છતાં ‘પર: ૭.૪.૨૨૮' પરિભાષાના બળે પ્રત્યયસંજ્ઞા પામેલાનો પરમાં પ્રયોગ થવાથી પ્રત્યયસંજ્ઞાને પામેલ પ્રકૃતિનો પણ તેને બીજી કોઈ અવધિ ન સંભવતા નજીકમાં બતાવેલા સ આદિને અવધિરૂપે કરી તેની પરમાં તેનો પ્રયોગ પ્રાપ્ત થશે. સમાધાન - સન્ આદિ પણ પ્રત્યય સંજ્ઞા પામે છે અને શુ વિગેરે પ્રકૃતિ પણ પ્રત્યયસંજ્ઞા પામે છે. તેથી ‘પર: ૭.૪.૨૨૮' પરિભાષા પ્રમાણે એકસાથે સન્ આદિનો તથા આદિનો એકબીજાની અપેક્ષાએ પરમાં પ્રયોગ થવાનો પ્રસંગ આવે, પરંતુ તે શક્ય નથી, કેમકે એકસાથે બન્નેનો એકબીજાની અપેક્ષાએ પરમાં પ્રયોગ થવો એ વિરોધી વાત છે. માટે પૂ આદિ અવધિની અપેક્ષાએ આદિનો જ પરમાં પ્રયોગ થશે. (A) ઉપાધિને ઉપાધિન હોય અને વિશેષણનું વિશેષણ ન હોય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy