SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ RUTય = ૨૬૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (2) પ્રજ્જાને .૪.૪૭' સૂત્રથી વજ્જા (સ્વી) પ્રત્યય થતા ર પૂર્વમ્ = કૃત્વા, હરિનું પૂર્વમ્ = દૈવી વિગેરે પ્રયોગ થાય છે. તથા પ્રાં પૂર્વમ્ = + કૃત્વા અને પ્રદર પૂર્વ = x + હૃત્વી આમ તપુરુષ સમાસ થતા “મનગ: વત્ત્વો ય, રૂ.૨.૫૪' સૂત્રથી વર્તી () પ્રત્યયના સ્થાને થપૂ () આદેશ અને દસ્વસ્થ ૪.૪૨૨૩' સૂત્રથીજ ની પૂર્વેત્નો આગમ થવાથી પ્રકૃત્ય, પ્રહત્ય આવા પ્રયોગ થાય છે. “થાનીવાં૭.૪.૨૦૧' પરિભાષાથી કૃતાવેઃ વ મનાવાથી થર્ () પ્રત્યય પણ વસ્વરૂપ જ હોવાથી ય પ્રત્યયાત પ્રકૃત્ય, પ્રહ વિગેરેને પણ આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થશે. (3) સુમન્ત દષ્ટાંત - (i) – (ii) દર્ણમ હરVITય = જ ાિ ાિથo પ.રૂ.૨રૂ’ – + તુમ્ $ + તુમ્ જ નામનો ઉો. ૪.રૂ.૨’ { + તુમ્ हर् + तुम् જ રસ્થાનુ નવા .રૂ.રૂર’ . + સિ हर्तुम् + सि જ ગયી રૂ.૨.૭’ - મા हर्तुम्। (4) “નિરનુવન્ય સામાનરેન'ન્યાયથી સૂત્રમાં એવો સામાન્ય નિર્દેશ કર્યો છે. તેથી જેમકૃદંત સંબંધી અને પ્રત્યયનું (અનુબંધના ત્યાગપૂર્વક) ગ્રહણ થાય છે, તેમ આદિ સંબંધી દ્વિતીયા એકવચનના મમ્ પ્રત્યયનું તથા ત્યાદિ સંબંધી હ્યસ્તનીના મન્ (ગ) અને અઘતનીના અપ્રત્યયનું પણ ગ્રહણ થવાની આપત્તિ આવે છે. પરંતુ ત્ત્વ અને તુકૃત્ પ્રત્યય હોવાથી તેના સાહચર્યથી પણ કૃત્ પ્રત્યય જ લેવાનો. તેથી રિ અને ત્યારે સંબંધી મનું ગ્રહણ થવારૂપ આપત્તિ નહીં આવે. શંકા - દ્વિતીયા એકવચનના મમ્ પ્રત્યયનું ગ્રહણ કરીને આ પ્રત્યકાન્ત શબ્દને અવ્યયસંજ્ઞા કરવામાં વાંધો શું છે? સમાધાન - ઘણો વાંધો છે. આદિ સંબંધી સમ્ પ્રત્યયાન્ત શબ્દને અવ્યયસંજ્ઞા કરવામાં આવે તો ‘મવ્યયસ્થ કો – ૨ ૭.૨.૨૨' સૂત્રથી તેને મ પ્રત્યય થવાનો પ્રસંગ આવે. વળી ‘દેવસ્ય વર્ણન ' ઇત્યાદિ દષ્ટાંતમાં “ર્શન'ને અવ્યયસંજ્ઞા થવાથી ટેવ એમ જે ષષ્ટીવિભક્તિ થઇ છે, તેનો ‘તૃગુન્તા૨.૨.૨૦' સૂત્રથી નિષેધ થતા રેવં વર્ણન કુર' આવો પ્રયોગ થવાની આપત્તિ આવે. શંકા - બ્રહવૃત્તિમાં તો ન દ્વિતીયેવેનચ એમ ચારિ સંબંધી દ્વિતીયા એકવચનના પ્રત્યયનો જ નિષેધ કર્યો છે, તેથી હ્યસ્તની કે અઘતનીના એમનો નિષેધ ન થવાથી પ્રત્યયાન્ત ક્રિયાપદને અવ્યયસંજ્ઞાનો નિષેધ શેનાથી થશે?
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy