SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ગયા છે તેવું આકાશ), (e) અવજ્ઞા – ગતિચ્છિત્તિ (છીનવી લે છે.), ગતિદૂત ધાન્યમ્ (વધારે પડતું હોમાયેલ ધાન્ય), (f) હીન – તિવાદતિ (તુચ્છ વહન કરે છે.) 203. ગમ- (a) અભિમુખતાપિત: (સામેથી), (b) વશીકરણને પરત કન્ટેળવવ: (માણસ મંત્રો વડે વશ કરે છે.), (c) ઊર્ધ્વકર્મ મરોદતિ વૃક્ષમ્ (ઝાડ ઉપર ચડે છે.), (d) પૂજ> ગમવ (અભિવાદન કરું છું.), (e) કુળ – મનાતો માણવ: (કુલીન માણસ), (f) સાંત્વન – અપમન્યતે ન્યામ્ (કન્યાને સાંત્વન આપે છે.), (g) વ્યાપ્તિ મકાન પાંસુપ: (ધૂળથી વ્યાપેલ), (A) ઇચ્છા પત્નતિ મૈથુનમ (મૈથુનનો અભિલાષ કરે છે.), (i) દોષની ઉત્કટતાને અપચન્દ્રઃ (નેત્રરોગનો અતિવધારો), (i) પ– પરૂપો મળવ: (મનોહર યુવાન), (k) વચન મધેય: સાધુઃ (કહેવા યોગ્ય સાધુ), (1) લક્ષ્મમવિMતિ (લક્ષ્યને વીંધે છે.), (m) વીસા-વૃક્ષ વૃક્ષ સર્જીત (દરેક વૃક્ષને કમશઃ સીંચે છે.), (1) નવું – મનવં માન્ચમ્ (નવી માળા), (0) પ્રણય... મમત્રિતોનિઃ (પ્રાર્થના કરાયેલો અગ્નિ). શંકા - બુ. ન્યાસમાં વારિંગણના દરેક શબ્દોની વ્યુત્પત્તિ શા માટે કરી બતાવી છે? જો એમ કહેશો કે ‘ચક શબ્દોનું સ્વરૂપ કેવું છે તેના બોધ માટે વ્યુત્પત્તિ બતાવી છે' તો દિ શબ્દોનું સ્વરૂપ તો બુ. વૃત્તિમાં સાક્ષાત્ તેમને બતાવી દેવાથી જણાઇ આવે છે. જેમ પ્રકૃતિ, પ્રત્યય, વિકાર અને આગમનું સ્વરૂપ જણાઈ આવે છે તેમ. તેથી આ ચાર શબ્દોને અવ્યુત્પન્ન જ માનવા જોઇએ. આમની વ્યુત્પત્તિ બતાવવા વડે શું? સમાધાન - આ શબ્દોની વ્યુત્પત્તિ બતાવી છે, તે તેમના પાઠના અનુગ્રહને માટે અર્થાત્ સહેલાઇથી તેમનો બોધ થાય એ માટે છે. તેથી વ્યુત્પત્તિ બતાવવી વ્યાજબી છે. (6) ર થી લઈને આપ સુધીના વરિ ને આ સૂત્રથી જેમ અવ્યયસંજ્ઞા કરી છે, તેમ તે સિવાય અન્ય પણ ચાવિ સદશ હોય તેનું આકૃતિગણથી અવ્યયરૂપે ગ્રહણ થાય માટે સૂત્રકારે વાવ: એમ બહુવચન કર્યું છેIII અથuતસ્વીદ્યા શાસ: T૨.૨.રૂરા बृ.व.-धण् वर्जितास्तस्वादयः शस्पर्यन्ता ये प्रत्ययास्तदन्तं शब्दरूपमव्ययसंज्ञं भवति। देवा अर्जुनतोऽभवन्, સત્ર પર્કચાર્“ચાશ્રયે તસુ ” (૭.૨.૮૨) તત સત્ર પિત્ત, તત્ર, રૂ, વર, વાર્તા, પુના, રૂહાનીમ, સદ: પવ, પૂર્વે, સમય, પત્, પરિ, શેષ, ઉં, યથા, યમ, પશ્ચા, બેધ્યમ, ય, , પરું, હિંસા , વસુધા, પ્રવિ, ક્ષિતા, પતિ, પુર, પુરાતુ, ૩રિ, ૩૫રિષ્ટ, ક્ષિપા, ક્ષિહિ, दक्षिणेन। द्वितीया करोति क्षेत्रम्। शुक्लीकरोति। अग्निसात् संपद्यते। देवत्रा करोति। बहुशः। अधणिति किम् ? पथिद्वैधानि, संशयत्रैधानि। औ शस इति किम्? पचतिरूपम्।।३२।। (A) આનંદબોધિની ટીકામાં ‘આકૃતિગણથી માત, વત્તત, વતસ્તત, અનુમ્ શંવ, ૩, વહુ, વહુ, હુ, તુમ રુવ વિગેરે શબ્દોને લેવા” એમ કહ્યું છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy