________________
૨૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (A)જાતિવિશેષરૂપB) થશે, તેથી ઉર્વી, શિશTI, RR, પુરુષ, નમસ્, મનસ્ વિગેરે સાવ ભિન્ન સંસ્થાનવાળા હોવાથી તેઓનું સ્ત્રીત્વાદિ લિંગથી ગ્રહણ નહીં થવાના કારણે તેઓમાં અલિંગપણું આવશે.
તથા જાતિ ‘સદા ધ્યાનસ્ય' (એકવાર ઓળખાવાથી અન્ય સ્થળે સ્વતઃ જણાઈ આવે તેવી) હોય. જેમ વ્યક્તિ એકવાર આ ગાય છે એમ કહીગાયને ઓળખાવે એટલે શ્રોતા ગાયમાં રહેલગોત્વ જાતિને જાણી લે છે. ત્યાર બાદ કાળી-ધોળી કોઇપણ ગાયને જોતા સ્વતઃ ગોત્વ જાતિને ઓળખી તેના આધારે આ ગાય છે' એમ જાણી શકે છે. તેમ સ્ત્રીત્વ વિગેરે લિંગ “
સહ્યાનિર્વાહ્ય' નથી, કેમકે ઉર્દી માં બતાવેલું સ્ત્રીત્વ શિપ વિગેરેને વિશે સ્વતઃ ગ્રહણ કરવું શક્ય બનતું નથી. માટે સ્ત્રીત્વાદિ લિંગને જાતિ (સામાન્ય) રૂપે માની શકાય નહીં.
સમાધાન - અમે સ્તનકે કેશવત્વને સ્ત્રીલિંગ રૂપે, રોમવત્વને પુંલિંગરૂપે અને બન્નેના સામ્યને નપુંસકલિંગ રૂપે માનશું. જેમકે કહ્યું છે કે –
स्तन-केशवती* स्त्री स्याद् रोमशः पुरुषः स्मृतः। उभयोरन्तरं यच्च तदभावे नपुंसकम्।।(C)
અર્થ - પુષ્ટ સ્તન તથા લાંબા કેશવાળી હોય તે સ્ત્રી કહેવાય, શરીર ઉપર રૂંવાટીવાળો પુરુષ કહેવાય અને જે સ્ત્રી તથા પુરુષને સમાન હોવાની સાથે બન્નેના ચિહ્ન વિનાનો હોય તે નપુંસક કહેવાય.
શંકા - લિંગનું આ લક્ષણ અવ્યામિ અને અતિવ્યામિ દોષથી દુષ્ટ છે. તે આ રીતે -
સ્ત્રીવેષને ધારણ કરનારો ભૂકંસ (ન્ટ) સ્તન અને લાંબા કેશવાળો હોવાથી ત્યાં સ્ત્રીલિંગની અતિવ્યાપ્તિ થતા પૂવું શબ્દને આ પ્રત્યય થવાની આપત્તિ આવશે.
સમાધાન - ઉપર શ્લોકમાં ‘સ્તનશવતી' સ્થળે મg પ્રત્યય નિત્યયોગ” અર્થમાં છે. ભૂકંસને સ્તન અને લાંબા કેશનો નિત્યયોગ ન હોવાથી લક્ષણ અતિવ્યાસ નહીંથાય.
શંકા - ભલે તેમ હોય છતાં લોકો ભૂકંસને સ્તન-લાંબા કેશ વિનાનો જેતા નથી. *માટે સામાજિક વ્યવહારને सामान्यं चानुवृत्तिहेतुत्वाद् विशेषश्च भेदव्यवहारनिमित्तत्वादपरसामान्यं सामान्यविशेषः ।
(પા.ફૂ. ૪૨.૩ ૫. મધ્યપ્રવીવિવરણ) (B) જાતિ અંગે વિશેષથી જાણવા અધ્યાય ૧-૪' ના અમારા વિવરણવાળા પુસ્તકમાં પરિશિષ્ટ-૩માં નાતિ શબ્દ જુઓ. (C) તનેને સ્ત્રીત્વાકીનાં સ્તનgવ્યસૈનાનાં જોત્વવામાવિશેષë Íશતમ્ (.પાધ્યાતી પા.ફૂ. ૪..૩)
स्तन-केशयोः पुरुषसाधारणत्वाद् स्तनयोरतिशायने केशानां भूम्न्यत्र मतुः। तथैव 'रोमशः' इत्यत्रापि भूमादौ शो વિહિતા (T.ફૂ. ૪.૨.૨ ૫. મધ્યપ્રવીણોદ્યોતનમ) सामाजिकानां ह्यनुकार्याऽनुकतॊरभेदेन प्रतिभासः-रामोऽयम्, बृहन्नलेयमिति तत्प्रतीत्यनुसारेणातिप्रसङ्ग उद्भावित इत्यर्थः । (. મધ્યપ્રવીપનારાયણીયમ્ પા. સૂ. ૪૨.૩)