SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - ‘વિત્તવે ૪.૨૭' સૂત્રમાં યહૂ અને તી આવા કોઇ શબ્દો બતાવ્યા નથી. તો તમે એ શબ્દોને લઇ અર્થ શી રીતે કરી શકો? સમાધાન - સાચી વાત છે. તે સૂત્રમાં સાક્ષાત્ વત્ અને તસ્ય આવા કોઇ શબ્દો મૂક્યાં નથી. છતાં આગળ કહ્યું તો ખરું કે વિજ્ઞવે એમ સપ્તમીના નિર્દેશબળે વિત્તવે વત્ શરૂાં તસ્ય સ્વ:' આમ તેમનો આક્ષેપ કર્યો છે. બાકી જો આ રીતે તું અને તસ્ય નો આક્ષેપ ન કરવાનો હોત તો ગ્રંથકાર નપુસંસ્ય ઉશ: ૭.૪.૫૫' સૂત્રની જેમ તે સૂત્ર ‘ર્નિવસ્ત્ર' આવું શું કામ ન બનાવે? કેમકે જયંત સૂત્ર બનાવવાથી પિત્ત વર્તમાન નાન:' આમ વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવના બદલે વિન્નવસ્ય નાન:' આમ સમાનાધિકરણ વિશેષણ-વિશેષભાવ જાળવી શકાત. માટે જે કર્યું છે તે બધું વ્યવસ્થિત છે. (ii) નામ ના પ્રદેશો નામ સિવવ્યગ્નને .૨.૨૨' વિગેરે છે પારકા શિર્ષ તા.૨.૨૮ાા ––શાવેશ શિર્ષઢ્યો ભવતિ નિ તિત્તિ, પનિ પરા શા–“પુષ્ટિ (૨.૪.૬૮) રૂા. ર૮. સૂત્રાર્થ :- નપુંસકલિંગમાં પ્રથમ અને દ્વિતીયા વિભકિતના બહુવચનના ન અને પ્રત્યયનો નપુંસર્ચ શ: ૨.૪.પ' સૂત્રથી જે શિ (૬) આદેશ થાય છે, તે શિને પુસંજ્ઞા થાય છે. વિવરણ:- (1) શંકા - અને પ્રયોગમાં શિને આ સૂત્રથી સંજ્ઞા થવાથી તે પરમાં હોતે છતે ‘પ: ૨.૪.૮૮ સૂત્રથી મનો સ્વર દીર્ઘ થવાના કારણે નાશિતે પ્રયોગ થવાની આપત્તિ આવશે. સમાધાન - સૂત્રમાં જે શિ લેવાનો છે તે “નવું વસ્ય શિઃ ૨.૪.૧૧' સૂત્રથી વિહિત નર-મ્ ના આદેશરૂપશિ જ લેવાનો છે, બીજો નહીં. શંકા - સૂત્રમાં એવું ક્યાં જણાવ્યું છે કે એ જ શિલેવાનો, બીજે નહીં? સમાધાન-ન્યાય છે કે અર્થવદ નાનજી ' (A) એનાથી અર્થવાનુ એવા શિ (ન- આદેશરૂપ) નું જ ગ્રહણ થશે. તે વિગેરેનો શિ અર્થવાનું ન હોવાથી તેનું ગ્રહણ નહીં થાય. તાત્પર્ય એ છે કે કાર્યો શબ્દ બે પ્રકારના હોય છે સાર્થક અને નિરર્થક ત્યાં સમુદાયરૂપ શબ્દ 'સાર્થક'(B) (A) અર્ધવાળા પ્રત્યય કે પ્રકૃતિરૂપ શબ્દનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક એવા પ્રત્યય કે પ્રકૃતિરૂપ શબ્દનું ગ્રહણ ન કરવું. (B) 1 ( આદેશ) નો બહત્વ’ વિગેરે જેમસ્વતંત્ર અર્થ છે, તેમ શિક્તિ ના શિઅવયવનો સ્વતંત્ર કોઇ અર્થ નથી. માટે ત્યાં ક્રમશઃ સાર્થકતા-નિરર્થકતા છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy