SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ १.१.२७ શંકા - નામસંજ્ઞાના નિમિત્તરૂપે ગ્રહણ કરેલું અર્થવત્વ તો લોકવ્યવહારમાં જેના પ્રયોગ થાય છે તેવા વાક્ય કે પદમાં જ હોય, પ્રકૃતિમાં નહીં. કેમકે વર્ણની જેમ કેવળ પ્રકૃતિથી શબ્દવ્યવહાર કરાતો ન હોવાથી અર્થાત્ કેવળ પ્રકૃતિનો પ્રયોગ કરાતો ન હોવાથી તેનાથી અર્થ જણાતો નથી. પ્રત્યય સહિત પ્રકૃતિ હોય તો જ અર્થ જણાય છે. માટે પ્રત્યય સહિત પ્રકૃતિ જ અર્થવતી છે, કેવળ પ્રકૃતિ નહીં. ચક દોષ જે પ્રત્યય સહિત પ્રકૃતિ અર્થવતી બને છે, તે પ્રત્યયો અતિ પ્રત્યયો તો જ લાગે, ચાદિ છે. એ પ્રત્યયો નામ ને જ લાગે, બીજાને નહીં. નામ સંજ્ઞા * જો તે નામ થી પરમાં હોય. તો જ પ્રાપ્ત થાય, જો તે અર્થવદ્ હોય. અર્થવસ્વ તો જ આવે, જો ગર્ણવત્તા તો જ આવે. તેને સ્થતિ પ્રત્યયો લાગે. રિ પ્રત્યયો તો જ લાગે છે તે નામની | જો તેને હિ પરમાં હોય. આમ પુનઃ પુનઃ તેનું આવર્તન થયા કરશે, જે વA) | પ્રત્યયો લાગે દોષ છે. આ દોષથી હણાવાના કારણે કેવળ પ્રકૃતિમાં અર્થવ7 નામસંજ્ઞા તો જ પ્રાપ્ત થાય છે નહીં મનાય. જો તે અર્થવવું હોય સમાધાન - તમે કહેલો ચક્રદોષ નથી આવતો, કારણ કે વનચ પ્રકૃતેઃ અર્થવત્તા નોપદ્યતે, વત્તાપ્રયોગાત્ આ અનુમાનમાં વનચકયોર્ હેતુથી તમે અર્થવત્તાની અનુપપદ્યમાનતા સિદ્ધ કરવા જાઓ છો, પણ તમારો વનસ્યપ્રિયો : હેતુ અન્યથાસિદ્ધ (ખોટી રીતે સ્થાપિત કરેલો) છે. તમે એમ માની બેઠાછો કે કેવળ પ્રકૃતિને અર્થવતી માનવામાં આવે તો તેનો પ્રયોગ થવો જોઇએ.' પણ એવું નથી. કેવળપ્રકૃતિનો પ્રયોગ કરવા જઇએ પણ ખરા, પરંતુ ર વત્તા પ્રકૃતિ: કાવ્ય, વત્તા પ્રત્ય:'ન્યાયના કારણે પ્રકૃતિ-પ્રત્યય નિત્યસંબદ્ધ હોવાથી કેવળ પ્રકૃતિનો કે પ્રત્યયનો પ્રયોગ થઈ શકતો નથી. બાકી તેનામાં અર્થવત્તા તો અન્વય8) વ્યતિરેક દ્વારા સિદ્ધ જ છે. શંકા - અમે શંકા શું કરીને તમે જવાબ શું આપ્યો. અમે શંકા કરીકે કેવળ પ્રકૃતિમાં અર્થવત્તા ઘટતીનથી” ને તેનો જવાબ આપવાના બદલે કેવળ પ્રકૃતિનો પ્રયોગ કેમ થતો નથી?' તેનો હેતુ આપવા તમે બેસી ગયા. અમારી વાત તો એ છે કે પ્રકૃતિ-પ્રત્યયરૂપસમુદાયનોજ લોકવ્યવહારમાં પ્રયોગ કરાતો હોવાથી પ્રકૃતિરૂપ અવયવમાં અર્થવત્તા અપ્રસિદ્ધ છે.” સમાધાન - અમે કહ્યું તો ખરું કે અન્વય-વ્યતિરેક દ્વારા પ્રકૃતિની અર્થવત્તા સિદ્ધ છે. હવે તે કઈ રીતે સિદ્ધ છે, તેની પ્રક્રિયા બતાવીએ. સૌ પ્રથમ તો અન્વય” એટલે વિવક્ષિત શબ્દ હોતે છતે અમુક ચોક્કસ અર્થનું હોવું અને (A) તતક્ષાશ્યપેક્ષિતત્વનિ વચન નિરસ વા (B) ગોડનમ: ત્તિ શર્ભાવ: (C) વ્યતિરે : શામ તનવામ:..
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy