SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ અર્થાત્ સૂત્રસ્થ ગવાવયમ્ સ્થળે તદ્ધિત્રઃ તત્સમ્રાજ્ઞી એવો પર્યાદાસ નહોવાથી વાક્યથી અન્ય અર્થવત્પદસમુદાય રૂપ સમાસાદિને નામસંજ્ઞા થશે. જેમકે – ૨૧.૨.૨૭ (a) ચિત્રા ાવો યસ્થ સ = चित्रगुः।' (b) राज्ञः पुरुषः = રાનપુરુષ:। (c) પરિસમાપ્તો ગુડ: = (૭.રૂ.૧૨ સૂત્રથી) વહુનુડો દ્રાક્ષા આ ત્રણે સ્થળે નામસંજ્ઞા થવાથી ‘નામ્નઃ પ્રથમે૦ ૨.૨.રૂ' સૂત્રથી સિ વિભક્તિની ઉત્પત્તિ થઇ શકી. (9) સૂત્રમાં અર્થવર્ પદ કેમ મૂક્યું છે ? શંકા ઃસૂત્રમાં અધાતુવિ વાવયમ્ છે, ત્યાં પર્યાદાસ નગ્ નો આશ્રય કરવાથી ધાતુ વિગેરે અર્થવાન્(A) હોવાથી તન્દ્રિત્ર: તત્સદશઃ એવા અર્થવાન્ ને જ નામ સંજ્ઞા થશે. તો સૂત્રમાં નિરર્થક અર્થવર્ પદ કેમ મૂક્યું છે ? સમાધાન :- અહીં પર્યુંદાસનો આશ્રય કરીએ તો ધાતુ વિગેરેથી ભિન્ન શબ્દોમાં કયા ધર્મને લઇને ધાતુ વિગેરેની સદશતાનો આશ્રય કરવો ? એની અપ્રતિપત્તિ થશે. વળી ગમે તે ધર્મને લઇને સદશતા જોવા જશું તો શબ્દત્વાદિ કેટલાક ધર્મો એવા છે કે જે ધાતુ વિગેરેમાં ય હોય અને અનર્થક એવા શબ્દમાં પણ હોય. તેવા ધર્મને લઇને જો સદશતાનો આશ્રય કરશું તો અનર્થક શબ્દોને પણ નામસંજ્ઞાનો પ્રસંગ આવશે. તેથી જેની નામસંજ્ઞા કરવાની છે તે સંશી કેવો હોવો જોઇએ ? તેનો નિર્દેશ કરવો જરૂરી હોવાથી સૂત્રમાં અર્થવત્ એ પ્રમાણે સંજ્ઞીવિશેષનો નિર્દેશ કર્યો છે, જેનાથી અનર્થક સંજ્ઞીનો વ્યવચ્છેદ થશે. - (a) વનસ્ (b) ધનમ્ ૨ વન્ (રૂ૨૧), થર્ (૩૨૪), * ‘વર્ષાવવ: વિસ્તવે .રૂ.૨૧' → વન્ + અન્ = વન + ,િ ધન્ + અન્ = ઘન + સિં, * ‘અત: સ્વમો૦ ૧.૪.૫૭' → વન + ગમ્, ઘન + અમ્, * ‘સમાનામો૦ ૧.૪.૪૬' → વન + મ્ = વનમ્, ઘન + મ્ = ધનમ્। શંકા ઃ- અનર્થંકને નામસંજ્ઞા થઇ જાય તો શું વાંધો આવે ? સમાધાન :- ઉપરોક્ત વનમ્ અને ધનમ્ પ્રયોગસ્થળે પ્રત્યય સિવાયનો જે વ્ ઞ ર્ અને પ્ઞ ર્ આમ વર્ગોનો સમુદાય છે ત્યાં અનર્થક એવા દરેક વર્ષે વર્ષે નામસંજ્ઞા થવાનો પ્રસંગ આવશે. (A) દરેક ધાતુને અર્થવાન્ માનીને આ શંકા કરાય છે, પરંતુ ખરેખર એવું નથી. કેટલીક ધાતુઓ અનર્થક પણ છે. જેમકે ફ્ળ અધ્યયને, રંગ સ્મરણે. આ ધાતુઓ ઋષિ પૂર્વક જ અર્થવાન છે, કેવળ નહીં. ધાતુગણપાઠમાં જે અર્થનિર્દેશ કર્યો છે, તે સમુદાયાર્થનો અવયવમાં આરોપ કરીને કર્યો છે. (જુઓ-જિ.બુ.ન્યાસ ‘પા.સૂ. ૧.૨.૪૫’)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy