SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨.૨૭ ૧૮૧ સમાધાનઃ- “સોડતા. ૨.૪.૪૬' સૂત્રથી..ને આદેશ થાય છે એવું જે વિધાન છે, તે વસ્ત્રા ઇત્યાદિ દષ્ટાન્તમાં ચરિતાર્થ(4) થઇ જાય છે. કારણ કે દિઃ : કાન સ: ૭.રૂ.૨૨' સૂત્રની પ્રવૃત્તિથી – પ્રયોગ તો જ થઇ શકે, જો જૂનો ન થયો હોય. આમના આદેશનું વિધાન ત્યાં સફળ છે, તેથી વૃક્ષા ઇત્યાદિ સ્થળે નાન્નો નો' સૂત્રથી લોપની પ્રાપ્તિ છે. તે લોપ ન થાય માટે સૂત્રમાં વિભજ્યન્તનું નામ રૂપે વર્જન કર્યું છે. વળી અહીં કવિ અંશને લઇને વિરૂદ્ધદષ્ટાંતરૂપે રીના નેન બતાવી શકાય. કેમકે રાન શબ્દને સ્વાદિ વિભક્તિ લાગી તે વિભત્યંત બને તે પહેલાં જ તેને અંતરંગ એવી નામસંજ્ઞા લાગુ પડી જાય છે. (આમ પણ નામસંજ્ઞા લાગુ પડે પછીજ નામસંજ્ઞાની અપેક્ષા રાખતા ‘ના: પ્રથમૈ૦ ૨.૨.૩૨' વિગેરે સૂત્રોથી વિભક્તિની ઉત્પત્તિ થઈ શકતી હોય છે.) હવે નામસંજ્ઞા લાગુ પડી ગયા પછી વિભક્તિની ઉત્પત્તિ થઇ જાન વિભત્યંત બને તો પણ બહિરંગ એવું નામ સંજ્ઞાના પ્રતિષધ રૂપ કાર્યન થઇ શકે. કેમકે ન્યાય છે કે ‘નાત કા ર નિવર્તો', (6) જે વ્યાકરણકારોએ તેમના સૂત્રમાં વિભકિતનું વર્જન ન કરતા સામાન્યથી પ્રત્યયનું વર્જન કર્યું છે, તેમના મતે દરેક પ્રત્યયાન્ત શબ્દને નામસંજ્ઞાનો પ્રતિષેધ થઇ જાય. તેથી તેમને મા વિગેરે પ્રત્યયાત્ત માતા વિગેરે શબ્દોને પણ નામસંજ્ઞાનો પ્રતિષેધ થવાનો પ્રસંગ આવતા મા આદિ પ્રત્યયાન્ત શબ્દોને સાદિ પ્રત્યયોની ઉત્પત્તિ થઈ શકે તે માટે નવા કોઇ સૂત્રની રચનાનું ગૌરવ કરવું પડે છે. જ્યારે આ વ્યાકરણમાં કર્યો છે તેમ ત વિભજ્યત શબ્દોને નામસંજ્ઞાનો પ્રતિષેધ ફરમાવવામાં આવે તો બાકીના પ્રત્યાયાન્ત શબ્દોને નામસંજ્ઞા આપોઆપ થઇ જ શકે છે. કેમકે નિયમ છે કે ‘વિશેષનિષેધર શેષાનુજ્ઞદેતુ'(વિભક્તિ રૂપ પ્રત્યય વિશેષનો નામસંજ્ઞાની બાબતમાં પ્રતિષેધ કરવામાં આવ્યો હોય તો તે સિવાયના બીજા બધા પ્રત્યયને લઈને નામસંજ્ઞા થઇ શકે છે.) પાણિનિ વ્યાકરણનાં 'અર્થવવધાતુરપ્રત્યયઃ પ્રતિપવિમ્' (પા.ફૂ. .૨.૪૫) સૂત્રમાં પ્રાયઃ એમ પ્રત્યયનો નિષેધ કર્યો છે. વિભકિત સિવાયના શેષ પ્રત્યયાના શબ્દોને નામસંજ્ઞા થઈ હોય તેવા દષ્ટાંત - (a) ના – “મના ૨૪.૨૬' અન + , સમાનાનાં૨૨ સના + સિ, જીર્ષ૦િ ૨.૪.૪૬' મન (b) વદુરના – “પાર્થ રૂ.૨.૨૨' ને દિવો નાનો રચાં સા = ૧દુરીનન, * તામ્યાં વાડo ૨.૪.૨૫' – વદુરાનન્ + ૩૫, જ‘હિત્ય ૦ ૨.૨.૨૨૪' – વદુરાન્ + ૩૬ = વિદુરના + સિ, “તીર્ષ © ૨.૪.૪૫' વહુરાના (A) વિધાનના સામર્થ્યથી જ્યારે બીજા સૂત્રની પ્રવૃત્તિ રોકવામાં આવે ત્યારે તે વિધાન જો અમુક સ્થળમાં પોતાનું કાર્ય કરવા દ્વારા ચરિતાર્થ (સફળ) થઇ જતું હોય તો પછી તેનું બળ તૂટી જવાના કારણે તે બીજા સૂત્રની પ્રવૃત્તિમાં કાવટ કરવામાં સમર્થ રહેતું નથી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy