SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२७ ૧૭૯. વિગેરે સ્થળે સ્નોલોપ પ્રાપ્ત હોવાથી નાડડમન્ચ ૨.૨.૨૨'સૂત્રથી તેનો કરાયેલો નિષેધસાર્થક કરે છે. તો પ્રસ્તુતમાં પણ જો આ સૂત્રમાં ધાતુનું વર્જન ન કરવામાં આવે તો મહદ્ સ્થળે ન્ ધાતુને નામસંજ્ઞા લાગુ પાડી ‘નાનો નો ર..૨૨' સૂત્રથી તેના નો લોપ કરવાના અવસરે "પ્રયત્નોmsfo' ન્યાયથી ઇન્ ને વિભત્યંત ગણાવી સૂત્રના ‘વિપત્તિ' અંશને લઇ તેની નામસંજ્ઞાને ઉડાવી ન શકાય. તેથી અહમ્ ના નો'નાનો નો ર.૪.૨૨' સૂત્રથી લોપ થવાની આપત્તિ વર્તતા આ સૂત્રમાં ધાતુને નામસંજ્ઞા લાગુ ન પડે તે માટે ધાતુનું વર્જન કરવું જરૂરી છે. શંકા - શું નાડડમન્સ ર.૪.૨૨' સૂત્રને આમંત્ર અર્થમાં વર્તતા નપુંસક નામના નાલોપના નિષેધાર્થે રચ્યું છે એમ બતાવી ચરિતાર્થ (ફળ) ન બતાવી શકાય? જેથી તે પ્રયત્નોfo'ન્યાયની બાબતમાં અટકાયત કરનારો ન બને. સમાધાન - ના. કેમકે જે નપુંસક નામના ના લોપનો નિષેધાર્થે તેની રચના બતાવીએ તો તેના પછીના ‘વિક્સવે વાર?.૧૩' સૂત્રનો પૃથગ્યોગ (જુદીરચના) નિરર્થક કરે. માટે‘નાSSચ્ચે ર૭.૧૨ સૂત્ર પ્રત્યયોપેડ'િ ન્યાયની બાબતમાં અટકાયત કરશે જ, જેથી ઉપર કહ્યું તેમ આ સૂત્રમાં ધાતુનું વર્જન જરૂરી છે. [લઘુન્યાસમાં આ ચર્ચાનો ઉપાડ આ રીતે કરવામાં આવ્યો છે. શંકા - સૂત્રમાં ધાતુનું વર્જન શું કામ કર્યું છે ? કારણ માન્ ઇત્યાદિ સ્થળે તે વિભજ્યા હોવાના કારણે જ નામ નહીં બને. સમાધાન - હા, છતાં નિ વિગેરે સ્થળોમાં વિભક્તિની પૂર્વે રહેલો હ ધાતુ પ્રસ્તુત સૂત્રથી નામસંજ્ઞક થવાથી નામ સિવ ..ર' થીતિ (ત્તિ) વ્યંજન પરમાં હોતે છતે પદ બનવાના કારણે નાનો નો ર..??” થી નો લોપ થવાની આપત્તિ આવશે. તે ટાળવા સૂત્રમાં ગવાતુ નું ઉપાદાન છે.] શંકા - પણ તમે જો આ રીતે ધાતુને નામસંસાનું વર્જન કરશો તો છિનતિ ક્વિન્ fછ જિલ્. ઇત્યાદિ ધાતુઓને કેવી રીતે નામસંજ્ઞા થશે? કારણ ન્યાય છે કે ‘વિશ્વવત્તા થાતુત્વ નોત્તિ. તેથી છિદ્ર, ખિએ ધાતુઓ છે અને તેને નામ માનીને તો આદિ પ્રત્યય કરાય છે. સમાધાન - સૂત્રકારે અપાતુપદથી ધાતુને નામસંજ્ઞાનો નિષેધર્યો છે તેવાતબરાબર. પરંતુ તેમણે અવિપAિ) એમ વિભજ્યન્તને નામસંજ્ઞાનો નિષેધ કરવાધારા વિભક્તિ સિવાયના અન્ય પ્રત્યયાન્ત શબ્દોનો નામસંન્નારૂપગર્ભિતપણે સ્વીકાર પણ કર્યો છે અર્થાત્ અવિપત્તિમાં પથુદાસનનું ગ્રહણ કરવા દ્વારા તત્રિ (વિભન્ન ભિન્ન) દશ એવા શેષ પ્રત્યયાન્ત શબ્દોને નામસંજ્ઞાનું વિધાન પણ કર્યું છે. (A) विभक्तिवर्जनाच्छेषप्रत्ययान्तस्य नामत्वं भवत्येव, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञाहेतुत्वाद्।
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy