SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભવિષ્યત્કાલીને વિક્લિતિ કિયા આ બધા અવયવોમાંથી પસાર થઇ છે અથવા થશે એમ પ્રતીતિ થાય છે. માટે ત્યાં પણ સાધ્યરૂપા ક્રિયા સમજવી. આ બન્ને પ્રકારની ક્રિયા પૈકી સાધ્યા ક્રિયાના અભિધાયક પદને માધ્યતિ કહેવાય છે. આખ્યાત” ક્રિયાપ્રધાન હોય છે અને તે ત્યન્તિ ક્રિયાપદ રૂપ હોય છે. શંકા - આખ્યાતપદ કિયા અને સાધન (= દ્રવ્ય/કારક) બન્નેનું વાચક હોય છે, તો કેમ તે સાધનાપ્રધાન ન બનતા કિયા પ્રધાન બને છે? સમાધાનઃ- “વત્ત: કિં કરોતિ? આવો ક્રિયાને લગતો પ્રશ્ન કરાતા જવાબ 'પતિ' આમ આખ્યાત પદ રૂપે મળે છે અને ‘વો તેવ7:2' (આ બધામાં દેવદત્ત કોણ ?) આવો સાધનને લગતો પ્રશ્ન કરાતા જવાબ ‘: R: 8:' આ પ્રમાણે કૃદંત નામપદ રૂપે મળે છે, આખ્યાતપદ રૂપે નહીં. માટે આખ્યાત ક્રિયાપ્રધાન હોય છે. શંકા - ‘ો રેવત્ત:?' આ પ્રશ્નનો જવાબ: પતિ'આમઆખ્યાતપદરૂપે પણ પ્રાપ્ત થઈ શકે છે. તેથી આખ્યાતને સાધનપ્રધાન રૂપે બતાવવું જોઇએ. સમાધાન - ના, ‘ો રેવત્તઃ 'આ સાધનને લગતા જવાબમાં એકલું પર્વતિ' આખ્યાતપદ નથી આવતું, પણ સાથે ‘:' સર્વનામનો પણ પ્રયોગ કરવામાં આવે છે. તેથી ‘ા: પતિ' નો અર્થ જે રાંધે છે એટલે કે રાંધવાની ક્રિયાનો જે કર્યા છે તે અર્થાત્ “ઃ પર્તા' આવો જ થાય. તેથી કેવળ આખ્યાતપદ રૂપે જવાબ ન આવતા આખ્યાત સાધનપ્રધાન ન બની શકે, પણ ક્રિયાપ્રધાન જ બને. સૂત્રમાં સાક્ષાત પદAક્રિયાનું ઉપલક્ષણ છે. તેથી જ્યાં વિશેષણ સહિતની ક્રિયા જણાશે તેવા પદોને લઈને પણ આસૂત્રથી વાક્યસંજ્ઞા થશે. જેમકે સેવન શકિતવ્યમ્'ઈત્યાદિ સ્થળે. અહીંયતળએ આખ્યાત (ક્રિયાપદ) નથી છતાં તેના દ્વારા દેવદત્ત સાધન (કારક) નો શયન વ્યાપાર ક્રિયા રૂપે જણાતો હોવાથી રેવત્તે ચિતમ્' વાસંજ્ઞા પામે છે. શાર:(D)' ઇત્યાદિ સ્થળે ધાત્વર્થ કરવું એ પ્રમાણેની ક્રિયા કર્તરૂપ સાધનના ઉપલક્ષણ (પરિચાયક) રૂપે વપરાતી હોવાથી શબ્દની તેવા પ્રકારની સ્વાભાવિક શક્તિને આશ્મી સાધન (કરનાર વ્યક્તિ) નો વ્યાપાર પ્રધાનપણે જણાય છે. આ જ કૃદંત અને આખ્યાત વચ્ચેનો ભેદ છે કે આખ્યાત સ્થળે ધાત્વર્થ કિયા સ્વતંત્ર હોવાથી પ્રધાનપણે જણાય છે, જ્યારે કૃદંતસ્થળે તે કર્તા, કર્મ, કરણ વિગેરે કારકના પરિચાયક રૂપે વર્તવાથી કારકના વ્યાપાર રૂપ ક્રિયા પ્રધાનપણે જણાય છે. (3) શંકા - સાડચ સારવં સરવવિશેષમાં સક્રિયાવિશેષ વાડધ્યાતિં વાવ' આવું સૂત્ર બનાવવું (A) વૃત્તમયાતં ચ પિાવાવ (B) બું. ન્યાસોકત કાર:' ત્યાર ... પંકિતનો અર્થ યથાશક્ત બેસાડવા પ્રયત્ન કર્યો છે. આના સિવાયનો કોઈ યોગ્ય અર્થ બેસતો હોય તો વિદ્વાનો બેસાડવા પ્રયત્ન કરે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy