SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૨.૨૩ દષ્ટાંત - ૧૫૩ એ જ પ્રમાણે મત્વર્થ: નો વિગ્રહમતું: રથ યસ્ય સ કરીએ તો તેનો અર્થ ‘તુ શબ્દ છે અર્થ જેનો એવો પ્રત્યય) આવો થાય. જે અસંગત હોવાથી મ0 શબ્દ સામર્થ્યથી મત્વર્થને જણાવશે. તેથી વિગ્રહ સ્વિડ યસ્ય સ આવો થશે. અર્થાત્ ત્વર્થ સ્થળે એક અર્થ શબ્દગતાર્થ છે, જે વિગ્રહમાં બતાવવામાં આવ્યો છે. હવે મત્વર્થોડ વચ્ચે વિગ્રહ પ્રમાણે મત્વર્થ શબ્દનો અર્થ ‘તુ પ્રત્યયથી ઉપલક્ષિત તચાડતિ અને તસ્મિન અર્થ છે અર્થ જેનો તેવા પ્રત્યય આવો થાય. આમાં સુપ્રત્યય તવાસિત અને તરસ્યસ્મિન અર્થનું ઉપલક્ષણ છે. પરંતુ તે પ્રત્યયત્વેન (પ્રત્યય સ્વરૂપે) ઉપલક્ષણ છે. જ્યારે ઉપલક્ષ્ય એવો મત પ્રત્યયનો અર્થ સ્થાતિ અને તહસ્યસ્મિઅર્થત્વેન (અર્થસ્વરૂપે) ઉપલક્ષ્ય બને છે. મા પ્રત્યયમાં પણ આ અર્થ વિદ્યમાન હોવાથી જેમ રેવદ્રત્તરશાસ્ત્રીયા દ્વાદાના માનીયન્તા' સ્થળે દેવદત્ત બ્રાહ્મણ હોવાથી તેને પણ લાવવામાં આવે છે તેમ પ્રસ્તુતમાં મધુપ્રત્યયમાં પણ તેનાથી ઉપલક્ષિત તરસ્થાપ્તિ અને તસ્મિન્ અર્થ વિદ્યમાન હોવાથી તેનું પણ વિ શબ્દથી આ સૂત્રથી થતી પદસંજ્ઞાના નિષેધરૂપ કાર્યમાં નિમિત્તરૂપે ગ્રહણ થાય છે. આથી જ બૅ. વૃત્તિમાં ‘મતોર િમત્વથડવ્યમવાર ૬ મત્વર્થશબ્દેન પ્રહામ્' આ પંક્તિ લખી છે. પંક્તિનો અર્થ ‘મતુ પ્રત્યય પણ મા પ્રત્યાયના અર્થને અવ્યભિચારી (છોડીને ન રહેનાર) હોવાથી તેનું સૂત્રવર્તી અર્થે શબ્દથી ગ્રહણ થઇ શકે છે.' (ii) પુખાનું (iii) વિવુબાનું पेचे इति वेत्ति इति તત્ર .૨.૨ – પદ્ + વસ્ () 'વા વેટ ૦ ૨.૨ર” – 1 વિદ્ + વત્ (વાસુ) સૈ૦ ૪.૪.૮૨’ ને પર્ + + વર્ જ 'અનાશ ૪.૨.૨૪' વેદ્ +ત્+ વર્ જ તર૦ ૭.૨૨' - વેન્ + $ + વાસ્ + મ0 વિદ્ + વત્ + માં જા નં. ૨.૨ ૨૩' નું પરિવર્ પદ નહીં બને વિમ્ પદ નહીં બને * લુબ્રતો ર૦.૨૦૧” – વેન્દ્ર + A) + મ0 + fસ વિન્ + ક્ + મg + સિ * તિઃ ૨.૪.૭૦' ને + fસ વિદુષ્યન્ + fa (A) ગામ નુભૂતાન કૃદન્ત (આગમો જેના અવયવ બનેલાં હોય, તેના ગ્રહણથી આગમવાળા શબ્દનું પણ ગ્રહણ થઇ જાય છે.) આ ન્યાયથી સહિત વવ નો ૩૬ આદેશ થશે, કારણ કે વવને નો આગમ થયો હોવાથી એ વેવસ્ નો અવયવ બનશે અને ‘વખતો વ' થી વર્નો ૩૬ થશે. (B) વેજ્યુએ સકારાત્ત નામ ન હોવા છતાં તે વિના આદેશરૂપ હોવાથી વિવઆ સૂત્રથી અપદ બન્યું, તો તેનો આદેશ પણ ‘થાનીવાવવિધી ૭.૪.૨૦૬' પરિભાષાથી વિમ્ જેવો ગણાતા અપદસંશક બનશે. તેથી પુરસ્કૃતી: ૨.૭૬' સૂત્રની પ્રવૃત્તિ ન થવાથી જૂનો નહીં થાય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy