SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના viii સૂત્રોમાં જે પદ પ્રથમાન્ત બતાવ્યું હોય તેને ઉપસર્જન' સંજ્ઞા કરે છે, ત્યારબાદ બીજા સૂત્રથી ઉપસર્જન સંજ્ઞાને પામેલા પદથી જણાતા શબ્દને સમાસમાં પૂર્વપદ તરીકે મૂકવામાં આવે છે. આમ નકામી પ્રક્રિયાને લંબાવી તેઓ ગૌરવ કરે છે. | (iv) વૈયાકરણોવાક્યને મુખ્ય શબ્દ અને વાક્યર્થને મુખ્ય શબ્દાર્થરૂપેગણાવે છે. પાણિનિતેમનાવ્યાકરણમાં મુખ્ય એવા પણ વાક્યની સંજ્ઞા બતાવવાનું સદંતર ભૂલી ગયા છે. તેમના પછી કાત્યાયનેવાક્યને ઓળખાવતા'માધ્યાત્તિ સાડત્રય-ર-વિશેષાં વાવયમ્', ‘ક્રિયાવિશેષi s' (T.ફૂ. ૨૨.૨, વાર્તિક ૨-૨૦) આવા બે વાર્તિક બનાવ્યા છે, પરંતુ તે પણ બિનજરૂરી લાંબાલચક બનાવ્યા છે. સિદ્ધહેમ વ્યાકરણમાં વાક્ય સંજ્ઞા માટે ‘વશેષણનાટ્યાત વાવચમ્ ..ર૬' આવું ટૂંકુ અને સચોટ સૂત્ર બનાવ્યું છે. સમજી શકાય છે કે વૈયાકરણો આખ્યાતાર્થ મુખ્ય વિશેષ્યક શાબ્દબોધ સ્વીકારે છે. તેથી કોઇ પણ વાક્યમાં આખ્યાતપદ(ક્રિયાપદ) વિશેષ્ય ગણાય અને તે સિવાયના અવ્યય, કાક, કારક વિશેષણ અને ક્રિયાવિશેષણ પદો આખ્યાતપદના સાક્ષાત્ કે પરંપરાએ વિશેષણ બને છે. આમ આ બધાનો સામાન્યથી આખ્યાતના વિશેષણરૂપે સંગ્રહ થઇ જતો હોવાથી સવિશેષણમાહ્યાવં વાવચમ્ ?..ર૬' સૂત્ર યુક્ત છે. આમ કોઇપણ વ્યાકરણકાર વાક્યનું આવુંલઘુ અને સચોટ સંજ્ઞાસૂત્રનથી બનાવી શક્યા, જેકલિકાલસર્વજ્ઞશ્રીએ બનાવ્યું છે. તેમની મૌલિકતા છે. પાણિનિ ઋષિએ ગ-ટુ-૩-, નૃઆદિચૌદ પ્રત્યાહાર સૂત્રોરચી સ્વર, વ્યંજન, અંતસ્થા વિગેરે માટે નવું, હ, | આદિ લધુસંજ્ઞાઓ સાધી છે, અને તેમની મૌલિકતા ગણાવવામાં આવે છે. પરંતુ તે પણ શી રીતે મૂળમાં જ ખામીવાળી છે તે અંગે જાણવા અમારા પ્રથમ અધ્યાય ચતુર્થ પાદના વિવરણની પુસ્તકમાં લખેલી વિસ્તૃત પ્રસ્તાવના જોવી. () આ સિવાય સિદ્ધહેમ વ્યાકરણની વિશેષતા જોવી હોય તો બુ. ન્યાસમાં ‘ોતા. સ્વર: ૨૨.૪' સૂત્રની અવતરણિકામાં ‘શબ્દના ઉપદેશની બાબતમાં સાધુ શબ્દનો, અપશબ્દનો અને બન્નેનો એમ ત્રણ પ્રકારે ઉપદેશ સંભવે છે. તેમાં સાધુ શબ્દ કે અપશબ્દ બેમાંથી કોઇપણ એકના ઉપદેશથી કામ સરી જાય છે. આ વાતને સમજાવવા ‘શમાવો વિધેયા ત્યુ વિવિધ ચિત્તે, શોજિપ્રતિવેષે અમિિવધિ: (T) આદષ્ટાંત આપ્યું છે. આ જ વાતને સમજાવવા મહાભાષ્યમાં પતંજલિઋષિએ 'પગ્ન પૐનવા મા બ્લ્યુ જગત -બતોડગેડના તિા અમસ્યप्रतिषेधेन वा भक्ष्यनियमः। तद्यथा-अभक्ष्यो ग्रामकुक्कुटः, अभक्ष्यो ग्रामशूकर इत्युक्ते गम्यत एतद्-अरण्यो भक्ष्य ત્તિા' આ દષ્ટાંત આપ્યું છે. અહીં જોવાનું એ છે કે કોઇપણ વાત સમજાવવા દષ્ટાંત કેવું આપવું જોઈએ તે વિચારવું જોઇએ. ગણિત શીખવવા છાત્રને કોઇ વ્યક્તિ પ્રતિ કલાકે ર૪' ગાળો બોલતો હોય તો તે છ કલાકમાં કેટલી ગાળો બોલે?” આવો દાખલો ન પૂછાય. કેમકે આદાખલાથી ગણિત તો શીખે, પણ સાથે ગાળો બોલવાનું પણ શીખે. એવી (A) वाक्यमेव मुख्यः शब्दो वैयाकरणानाम्, वाक्यार्थ एव च मुख्यः शब्दार्थः, सादृश्यात् त्वन्वय-व्यतिरेको कल्पितौ તાવાર્થમાAિત્ય પથિકવસ્થાપન ક્રિયા (..ર૭, ગૃ. ચાસ)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy