SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૨.૨૦ ૯૩ શંકા – ભલે એકવચન કર્યું, પણ પ્રસ્તુતમાં રિં વર્ણસમુદાયને ઉદ્દેશીને વ્યંજનસંજ્ઞાનું વિધાન કર્યું છે. વિધેય વાચકપદ હંમેશા વિશેષણ હોય અને ઉદ્દેશ્યવાચક પદ તેનું વિશેષ હોય. વિશેષણને લિંગ પોતાના વિશેષ્ય પ્રમાણે થાય. તો ચન વિશેષણ પદને વરિઃ વિશેષપદ પ્રમાણે પુલિંગમાં કેમ નથી બતાવ્યું? સમાધાન - સામાન્યથી વિશેષણને લિંગ, વચન અને વિભકિત પોતાના વિશેષ પ્રમાણે જ થાય. પરંતુ, કોઇ કારણવશ લિંગ અને વચનમાં ભિન્નતા હોય તો વાંધો નથી લેવાતો. વિભકિત તો બન્નેની સરખી જ હોવી જોઇએA). પ્રસ્તુતમાં વિઃ અને નમ્ બન્ને પદ પ્રથમા વિભકિતમાં હોવાથી સામાનાધિકરણ્ય (= સમાન વિભક્તિ) નો મેળ તો પડે છે. પરંતુ મૃતય: પ્રમાળસ્થળે જેમ વિશેષણપ્રમાણ શબ્દ આવિષ્ટલિંગ (= નિત્યનપુંસક) હોવાથી તેનું લિંગ નથી ફરતું, તેમ વ્યગ્નને આ વિશેષણ શબ્દ પણ આવિષ્ટલિંગ હોવાથી તેનું લિંગ નથી કરતું. માટે ઐશ્નન નો નપુંસકલિંગમાં પ્રયોગ કર્યો છે. હવે પ્રસ્તુતમાં ‘વિ શબ્દના પ્રથમ ત્રણ અર્થ બંધબેસતા નથી અને અવયવ અર્થ મેળ પડે તેવો છે' આમ ઉપર જે કહ્યું તેના કરતા બીજી રીતે પણ ઘટમાનતા કરી શકાય એમ છે. તે આ રીતે - ગરિ શબ્દનો અવયવ અર્થ આસન્ન (નજીકનો) છે અને સામીપ્યાદિ અર્થો વ્યવહિત (દૂરના) છે. નજીકનો અર્થ ત્યજી દૂરના અર્થ ગ્રહણ કરવા માટે કારણ આપવું પડે. એવું કોઇ કારણ વિદ્યમાન ન હોવાથી અવયવાર્થને ત્યજી બીજા અર્થોનું ગ્રહણ નથી કરવામાં આવતું. વળી વસ્ય દિઃ = વારિ, આવો વિગ્રહ કરીને અર્થ કરીએ તો એ વ્યવસ્થાવાચી પણ છે. ની આદિમાં સ્વર અને વ્યંજન બન્ને છે. માત્ર શબ્દ વ્યવસ્થાવાચી હોવાથી તે વ્યવસ્થા કરે છે કે ની આદિમાં જે અનુસ્વાર, વિસર્ગ છે તેને વ્યંજન સંજ્ઞા કરવી, વિગેરેને નહીં. આમ અનુસ્વાર અને વિસર્ગને પણ વ્યંજનસંજ્ઞા થશે. (અહીં એટલું ખ્યાલમાં રાખવું કે વ્યવસ્થા અર્થમાં વિ શબ્દ લઇએ ત્યારે સૂત્રસ્થ ઃિ શબ્દની ‘હિંઃ વાર્થિનમ્' એમ આવૃત્તિ કરીને અર્થ કરવો. જેથી ના આદિ એવા અનુસ્વાર-વિસર્ગને તથા છે આદ્ય અવયવ જેનો તે થી સુધીના વર્ગોને વ્યંજન સંજ્ઞા થાય છે' આવો અર્થ પ્રાપ્ત થશે.) શંકા - અનુસ્વાર-વિસર્ગને વ્યંજનસંજ્ઞા કરવાનું ફળ શું? સમાધાન - (i) અનુસ્વારને વ્યંજનસંજ્ઞા થવાના કારણે સંર્તા ઇત્યાદિમાં અનુસ્વાર સ્વરૂપ વ્યંજનથી પરમાં રહેલા સૂનો પુટ ટ વે વા .રૂ.૪૮' સૂત્રથી લોપ થઇ શકશે. જેમકે- સન્ + 9 + તા (સ્તની), * સંપરે ૪.૪.૧૨ સન્ + + () + + તા, નામનો ગુનો૪.રૂ.૨' – સન્ + +{ + તા, “ટિ સમ: ૨.રૂ.૨' સં ર્તા , પુરો દિઠ રૂ.૪૮' – સંસ્કૃર્તા (A) આ અંગે વિસ્તારથી જાણવા “તિવાદ”ગ્રંથ અને તેની ટીકાઓમાં અભેદાવ્ય પ્રકરણ જોવું.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy