SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૮૪ ‘ a s a Jતે A) ન્યાય મુજબ સંધ્યક્ષર ના અવયવો મ + 3 સ્વતંત્ર વર્ણરૂપે મનાશે. તેથી 9 + વે એ પ્ર + + અ + + સ્વરૂપ બનશે. હવે ઉપાજ્યમાં રુ છે, તે નાની હોવાથી વ્યર્ન' સૂત્રની પ્રવૃત્તિ થવાથી પ્રવેપળીય ઇત્યાદિ સિદ્ધ થશે. આમ સૂત્રમાં જ્યાં જ્યાં નામી પદ આવશે, ત્યાં અમે આ રીતે સંધ્યક્ષરોનું ગ્રહણ કરશું, જેથી --- ગો ને નાની સંજ્ઞા ન હોવા છતાં કાર્યસિદ્ધિ થાય. (3) { ક ક 28 ઋ 7 7 vછે મો આટલા વર્ષો નામિસંશક છે. (4) શંકા - સૂત્રમાં મનવ: એમ બહુવચન કરવાનું પ્રયોજન શું? સમાધાન - રૂ, રૂ વિગેરે ડુતવર્ગોનો પણ નાની તરીકે સંગ્રહ કરવા માટે બહુવચન કર્યું છે. શંકા - પણ આમ વચનભેદ શી રીતે ચાલે ? વિશેષણ-વિશેષ્ય વચ્ચે તો સમનવચન હોવું જોઈએ. જો આ રીતે વચનભેદ ચાલી શકતો હોય તો ‘ઘટા નત્તઃ' ઇત્યાદિ અનિષ્ટ પ્રયોગોને પણ છુટ્ટો દોર મળી જશે. સમાધાન - સામાન્યપણે તો વિશેષણ-વિશેષ્ય વચ્ચે વચનભેદ ન ચાલે, કારણ કે નિયમ છે કે - ‘વસત્તિ વિશેષાનુશાસને વિશેષ્ય-વિશેષાવાવ : સમાનવનB) તેથી ‘પરા નીતઃ 'ઈત્યાદિ અનિષ્ટ પ્રયોગો સિદ્ધ નહીં થઇ શકે. પરંતુ જ્યાં કો'ક અનુશાસન કે કો'ક વિવક્ષા કારણભૂત હશે, ત્યાં વચનભેદ સિદ્ધ થઈ શકશે. દા.ત. શતં બ્રાહ્મણ, વેલા: પ્રમાણમ્ ઇત્યાદિ. ‘શાં બ્રાહ્મણ વિગેરે સ્થળોમાં વચનભેદ થવા પાછળ ‘વિંચાઈ: સત્વે (નિજ્ઞો. ર/૬) એ અનુશાસન છે. (અર્થ - વિતિ થી માંડીને શતિ સુધીની સંખ્યા જે દ્વન્દ સમાસમાં કે મેય સંખ્યામાં વર્તતી હોય તો તેનો એકવચનમાં પ્રયોગ કરવો. જેમકે વિંતિર્ધદા: विंशतिर्घटाः। વેતા: પ્રમાણમ્' સ્થળે સકલ વેદો પ્રીમતિ (યથાર્થજ્ઞાન) ના કરણ (સાધન) રૂપે એક જ છે એવી વિવેક્ષા છે, તેથી પ્રમાણ ને એકવચન થયું છે. પ્રસ્તુત નવ નારી' સૂત્રમાં વચનભેદ પાછળ કયો હેતુ છે? કઇ વિવેક્ષા છે? તેની વાત આપણે કરી ગયા છીએ. આમ અનુશાસન કે વિવક્ષાવશ વિશેષણ-વિશેષ્ય વચ્ચે વચનભેદ હોઇ શકે. શંકા- વચનભેદ હોવા છતાં ત્યાં વિશેષ્ય-વિશેષણભાવ ઘટી શકે ? સમાધાન -વચનભેદ હોવા છતાં ત્યાં સામાન્યભાવ-વિશેષભાવ હોવાથી વિશેષણ-વિશેષ્યપણું સિદ્ધા છે. અનવ" એ વિશેષભાવ (અર્થાત્ ર્ ૩૪ વિગેરે અવયવ સ્વરૂપ) છે, જ્યારે નાની એ સામાન્યભાવ (રૂ (A) સમુદાયરૂપ વર્ણનો એકદેશ પણ વર્ણના ગ્રહણથી સ્વતંત્ર વર્ણરૂપે ગ્રહણ થાય છે. (B) જો કોઈ વિશેષ અનુશાસન ન હોય તો વિશેષણ-વિશેષ્યનું વચન સમાન હોય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy