SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ૮૧ છે કે જેમ ગ, મા, રુ, વિગેરેમાં ક્રમશઃ ઇસ્વ, દીર્ઘ, સ્વ, દીર્ધ સંજ્ઞા જોવામાં આવે છે, તેમ ણ, છે, મો, ગૌ માં પણ શું ક્રમશઃ હસ્ત, દીર્ધ સંજ્ઞા લાગુ પડશે?') સમાધાન - સંધ્યક્ષરોને એક માત્રા ન હોવાથી તેને સ્વસંજ્ઞા ન થાય, પરંતુ દીર્ઘ કે પ્લત સંજ્ઞા જ થાય. ૪, છે, મો, ગો આ વર્ગોની દીર્ધસંજ્ઞા છે, જ્યારે ઘરૂ, રૂ, રૂ, ગોરૂ આ વર્ગોની સ્કુતસંજ્ઞા છે. (8) સ્વાદિ સંજ્ઞાના પ્રદેશોA) ‘ત્રસૃતિ દત્ત્વો વા .૨.૨' ઇત્યાદિ સૂત્રો છે INIT बृ.वृ.-अवर्णरहिता औदन्ता वर्णा नामिसंज्ञा भवन्ति। इ ई उ ऊ ऋ ऋ ल ल ए ऐ ओ औ। बहुवचनं નુતસંપ્રદાર્થન, વિમુત્તર ત્રણ કીમિકશા–“નામસ્તો : ” (૨.રૂ.૮) ફત્યા : પદ્દા સૂત્રાર્થ - મ વર્ણ (મનમા ને) છોડીને મો સુધીના વર્ગોને નામિસંશા થાય છે. સૂત્રસમાસ- ન વિદ્યતેડવ યેવુ તે અવળ: (વહુ.) વિવરણ:- (1) સૂત્રોકત નામનું શબ્દ નમનું નામ:, નામોડયાસ્તીતિ નાની' આમ બન્યો છે. નામીસંજ્ઞાને પામેલા હ્રસ્વ-દીર્ધ બન્ને પ્રકારના વર્ગોને નમેલો જ ધ્વનિ નીકળે છે. અર્થાત્ તે ઉપર સ્પર્શતો નથી. ના ઉચ્ચારણમાં ધ્વનિ ઉપર તરફ સ્પર્શે છે. પરંતુ રૂ થી પ સુધીના સ્વરોનો ઉચ્ચારણધ્વનિનીચે તરફ થાય છે. માટે -આ સિવાયના ગો સુધીના વર્ગોને નામિસંશા કરી છે. (2) શંકા - આ સૂત્રમાં અનવઃ બહુવચનાન્ત પદ અને નામી એકવચનાઃ પદ છે. આવો વચનભેદ કેમ? સંજ્ઞાવાચક પદ એ સંજ્ઞાવાચક પદને સમાનાધિકરણ (સરખી વિભક્તિવાળું) હોવું જોઈએ. દા.ત. મત્તા. સ્વર: વિગેરે. તેથી નાની પદને બહુવચન કરવું જોઈએ. સમાધાન -સૂત્રમાં વચનભેદ કરવા દ્વારા સૂત્રકાર એવું જણાવવા માંગે છે કે “જ્યાંનામિને આશ્રયીને કાર્ય કરવાનું છે, ત્યાં કાર્યસ્વર કરતા કાર્યસ્વર પ્રયત્નની અપેક્ષાએ ન્યૂન હોય તો જ કાર્યસ્વરને નાભિસંજ્ઞા થવાથી નાભિસંજ્ઞા આશ્રિત કાર્ય થાય છે. પરંતુ કાર્યસ્વરની અપેક્ષાએ કાર્યસ્વરબ્યુન હોય ત્યાં નામિસંજ્ઞા ન થતા તશ્રિત કાર્ય થતું નથી.” આ નિયમના કારણે ફળ એ મળશે કે સ્લે, વિગેરે ધાતુઓના જ્ઞાતિ, જ્ઞાતિ વિગેરે અનિષ્ટ પ્રયોગોનું નિવારણ થશે. તે આ પ્રમાણે – શ્ન + મ (વ) + વિ (વિવ) અને નૈ + (વ) + તિ આ અવસ્થામાં જે સ્વરને જો નામિ સંજ્ઞા (A) પ્રદેશ એટલે શું? તે જાણવા આ પુસ્તકના ૧૧.૧.૪ સૂત્રના વિવરણમાં (9) નંબરનું લખાણ જુઓ.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy