SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય (કરવા માટે પ્રયત્ન ન કરવો.) (૪૯) તથા युक्तोपधिधारणा ॥५०॥३१९॥ इति । युक्तस्य शास्त्रप्रसिद्धप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयो रागानुत्पादकस्य उपधेः वस्त्रपात्रादिलक्षणस्य धारणा उपभोगः, उपलक्षणत्वात् परिभोगश्च गृह्यते, यथोक्तम् - धारणया उवभोगो परिहरणा होइ परिभोगो ।।१९०।। (बृहत्कल्पभाष्ये २३६७, २३७२) ॥५०॥ યોગ્ય ઉપધિનો ઉપભોગ અને પરિભોગ કરવો. શાસ્ત્રમાં પ્રસિદ્ધ પ્રમાણથી યુક્ત, લોકનિંદાનો વિષય ન બને તેવી, અને સ્વ - પરને રાગ ઉત્પન્ન ન કરે તેવી ઉપધિ યોગ્ય ઉપધિ છે. વસ્ત્ર - પાત્ર વગેરે ઉપધિ છે. ઉપભોગ એટલે ઉપધિ પોતાની પાસે રાખવી, અર્થાત્ ઉપધિનો ઉપયોગ ન કરવો કિંતુ જરૂર પડે ત્યારે વાપરી શકાય એ માટે પોતાની પાસે રાખવી તે ઉપભોગ. ઉપધિનો ઉપયોગ કરવો તે પરિભોગ. આ વિષે બૃહત્કલ્પમાં કહ્યું છે કે “રાખવું તે ઉપભોગ છે અને ઉપયોગ કરવો તે પરિભોગ છે.” (૫૦) તથા तथा- मूर्खात्यागः ॥५१॥३२०॥ इति। मूर्छाया अभिष्वङ्गस्य सर्वत्र बाहयेऽर्थेऽभ्यन्तरे च शरीरबलादी वर्जनम् ।।५१।। મૂછનો ત્યાગ કરવો. સર્વત્ર બાહ્યપદાર્થોમાં અને શરીરબલ વગેરે અત્યંતર પદાર્થોમાં મૂચ્છનો = રાગનો ત્યાગ કરવો. (૫૧) તથા- મતિવાદ્રવિદરખ| પરારૂ ૨કા તિા ગતિવન દેશ-ગ્રામ-જુનાવાવમૂચ્છિતા વિદi વિહાર: રા: IIકરા પ્રતિબદ્ધ બન્યા વિના વિહાર કરવો. પ્રતિબદ્ધ બન્યા વિના એટલે દેશ - ગામ - કુલ વગેરેમાં મૂર્છાવાળા બન્યા વિના. (૫૨) તથા પરવિવાર પરારૂરરા રૂતિ છે ૨૭૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy