SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રાવકોના ૭૩૫ પ્રકાર કોઈ એક અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે. આમ શ્રાવકોના ૫ X ૯ = ૩૦ પ્રકાર થાય છે. ૩૦ પ્રકાર + ઉત્તરગુણધારી + અવિરતસમ્યગ્દષ્ટિ = ૩૨ પ્રકાર. આમ શ્રાવકોના ૩૨ પ્રકાર થાય છે. (૪) શ્રાવકોના ૭૩૫ પ્રકાર (૧) વ્રતોને ત્રિવિધ ત્રિવિધ ભાંગે પાળે તે - ભાંગો-૧ મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | વચનથી | કાયાથી | (૨) વ્રતોને ત્રિવિધ વિવિધ ભાગે પાળે તે - ભાંગા ૩ () મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | V | V વચનથી V | W | X | કાયાથી | DX X X (i) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદ નહીં. આ શ્રાવક દુષ્ટ વચન અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે. મનથી |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy