SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દિષ્ટ ભાંગાનો ક્રમાંક શોધવાની બીજી રીત (૨) = ઙ (૩) = ૭ (૪) = 0 x ૭ = ૦ (૫) = ૬ (નરકનો ભાંગો ૧-૫ છે. તેને સાધારણ ભાંગા ૬ છે ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭) (૬) (6) ૧૮૭ = ઙ x ૭ = ૩૬ = ૪ (નરકના સાધારણ ભાંગામાં ૧-૫ એ ભાંગો ચોથો છે.) (૮) = ૦ + ૩૭ + ૪ = ૪૦ મો ભાંગો ૧૫ માટે એ ભાંગો બેસંયોગી ૪૦ મો ભાંગો છે. ૭ ૧ આ પ્રમાણે ભંગિકસૂત્રને ભણવાથી ઘોર રોગો અને ઉપસર્ગો નાશ પામે છે તથા સુખસંપત્તિ, દેવગતિ અને મોક્ષ મળે છે. શ્રીગાંગેયભંગપ્રકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત જળ લઈએ જોઈએ તેટલું, ગરણું લઈ ગાળ; નદી તળાવ ગળાય નહીં, તું તારું સંભાળ ! ♦ તમને જે જોઈએ તે નથી મળતું એવે વખતે જે પ્રાપ્ત થાય છે એનું નામ અનુભવ હોય છે. • કોઈના પર ક્રોધ કરવો એટલે હાથમાં સળગતો કોલસો પકડી કોઈના ત૨ફ ફેંકવો. તમે જ તેથી વધુ દાઝશો. કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર ક૨વત મૂકવી. વાણીનો સોનેરી નિયમ પણ આ જ છે- બે વાર વિચારીને એકવાર બોલવું ! કોઈ કામ ક૨વાથી કદાચ આનંદ ન પણ મળે, પણ એટલું તો અવશ્ય યાદ રાખજો કે કામ કર્યા વિના તો આનંદ મળતો જ નથી.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy