SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ચાર અને પાંચ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે. માટે ચાર જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૩ = ૧૦૫ છે. સાત નરકના ચા૨સંયોગી ભાંગા ૩૫ છે. ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે. માટે ચાર જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૧ = ૩૫ છે. ચાર જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૬૩+ + ૧૦૫ + ૩૫ = ૨૧૦ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ x ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે. માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૪ ૪ = ૮૪ છે. સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૬ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy