SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ દસ જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા દસ જીવોના અસંયોગી વગેરે ભાંગા – અસંયોગી ભાંગા = ૧ બેસંયોગી ભાંગા = ૯ ત્રણસંયોગી ભાંગા = ૩૬ ચારસંયોગી ભાંગા=૮૪ ૧૦ – ૧ = ૯ પાંચસંયોગી ભાંગા= ૧૨૭ છસંયોગી ભાંગા = ૧૨૬ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૫ સાતસંયોગી ભાંગા = ૮૪ ૯ ૮ ૭ ૩ ૪ ૩ ૨ ૧ આઠસંયોગી ભાંગા = ૩૬ ૧ ૯ ૩૯ ૮૪ ૧૨૬ ૧૨૬ ૮૪ ૩૬ ૯ નવસંયોગી ભાંગા = ૯ દસસંયોગી ભાંગા = ૧ હવે એકથી દશ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા બતાવાય છે – એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ૧ જીવ નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે. બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના બે જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. • દરેક સમસ્યા સાથે તેનો ઉકેલ પણ જન્મતો હોય છે. . જે ગાંઠ છૂટી શકે તેને કાપવી નહીં.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy