SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકોના ૧૩,૮૦૮ પ્રકાર ૧૨૩ ચારસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ચારસંયોગી ભાંગા = ૧-૨-૩-૪, ૧-૨-૩-૫, ૧-૨-૪-૫, ૧-૩-૪-૫, ૨-૩-૪-૫=૫ પાંચસંયોગી ભાંગા કાઢવા ચારસંયોગી દરેક ભાગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ભાંગાને અંતે ૫ હોય તેની સાથે અંક ન જોડવા. આ બધા ભાંગાઓની ગણતરી કરવાથી પાંચસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. પાંચસંયોગી ભાંગા = ૧-૨-૩-૪-૫ = ૧ આ પ્રમાણે અન્ય વ્રતોના પણ અસંયોગી વગેરે ભાંગા કાઢવા. (૫) શ્રાવકોના ૧૩,૮૦૮ પ્રકાર - પાંચ વ્રતના અસંયોગી ભાંગા = ૫ X ૯ = ૩૦ પાંચ વ્રતના બેસંયોગી ભાંગા = ૧૦ x ૩૬ = ૩૬૦ પાંચ વ્રતના ત્રણસંયોગી ભાંગા = ૧૦ x ૨૧૦ = ૨,૧૬૦ પાંચ વ્રતના ચારસંયોગી ભાંગા = ૫ X ૧,૨૯૬ = ૯,૪૮૦ પાંચ વ્રતના પાંચસંયોગી ભાંગા = ૧ X ૭,૭૭૬ = ૭,૭૭૬ પાંચ વ્રતના કુલ ભાંગા = ૩૦ + ૩૬૦ ૨,૧૬૦ + ૬,૪૮૦ + ૭,૭૭૬ = ૧૬,૮૦૬ તેથી શ્રાવકોના પણ ૧૩,૮૦૦ પ્રકાર થાય. + [ આ સંખ્યા વ્રતના ભાંગાની છે. તે પાના નં. ૪૬ ઉપર બતાવી છે. તે જાણવાની રીત પાના નં. ૧૨૧ ઉપર બતાવી છે. A આ સંખ્યા પડ્રભંગીના ભાંગાની છે. તે પાના નં. ૪૭ ઉપર બતાવી છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy