SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૧ कथमित्याहतयहीणत्ता वयतणुकरणाईण अहवा उ मणकरणं । सावज्जजोगमणणं, पन्नत्तं वीयरागेहिं ॥ ३३७ ॥ [तदधीनत्वात् वाक्तनुकरणादीनां अथवा तु मनःकरणं । सावद्ययोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥ ३३७ ॥] तदधीनत्वादिति मनोयोगाधीनत्वात् वाक्तनुकरणादीनां तेन ह्यालोच्य वाचा कायेन वा करोति कारयति चेत्यादि अभिसंधिमन्तरेण प्रायस्तदनुपपत्तेः । प्रकारान्तरं चाह- अथवा मनःकरणं किं सावधयोगमननं करोम्यहं एतदिति सपापव्यापारचिन्तनं प्रज्ञप्तं वीतरागैरिति ॥ ३३७ ॥ મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે ઘટે છે તે જણાવે છે– ગાથાર્થ– ટીકાર્થ– વચનથી અને કાયાથી કરવું વગેરે મનોયોગને આધીન છે. પહેલાં મનથી વિચારીને વચન-કાયાથી કરવું-કરાવવું વગેરે થાય છે. ફળના ઉદ્દેશ વિના પ્રાયઃ વાચિક-કાયિક પ્રવૃત્તિ ઘટી શકતી નથી. મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે થાય તે બીજી રીતે કહે છે- હું આ કાર્ય કરું એમ પાપવાળા વ્યાપારનું ચિંતન કરવું એ મનથી ४२j छ. (339) कारवणं पुण मणसा, चिंतेइ करेउ एस सावज्जं । चिंतेई य कए पुण, सुटुकयं अणुमई होइ ॥ ३३८ ॥ [कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावद्यम् । चिन्तयति च कृते पुनः सुष्ठुकृतमनुमतिर्भवति ॥ ३३८ ॥] कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावधं असावपि चेङ्गितज्ञोऽभिप्रायात्प्रवर्तत एव, चिन्तयति च कृते पुनः सुष्ठकृतमनुमतिर्भवति मानसी अभिप्रायज्ञो विजानात्यपीति ॥ ३३८ ॥ ___ यथार्थ- 2ीर्थ- "भL (=भनमा पारेल ) पापवाणु आर्य ४३" એમ મનમાં વિચારવું તે મનથી કરાવવું છે. ઇંગિતને જાણનારો એ પણ અભિપ્રાય પ્રમાણે પ્રવૃત્તિ કરે જ છે. કાર્ય કરાયે છતે સારું કર્યું એમ વિચારે એ માનસિક અનુમોદના છે. આ અનુમોદનાને અભિપ્રાયને नारी ए ५९॥ छ. (33८)
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy