SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૦૮ સ્વપરની એકતા થવાથી વધકના ચારિત્રથી જ વધ્યના કર્મક્ષયને રોકી શકાય તેમ નથી. અર્થાત્ વધક ચારિત્ર લે તો વધ્ય જીવના “મારે खानाथी भरवु” सेवा अर्मनो क्षय थाय. (२१८) उपसंहरन्नाह एवंपि य वहविरई, कायव्वा चेव सव्वजत्तेणं । तदभावमि पमाया, बंधो भणिओ जिणिदेहिं ॥ २२० ॥ [ एवमपि च वधविरतिः कर्तव्या एव सर्वयत्नेन । तदभावे प्रमादात् बन्धो भणितः जिनेन्द्रैः ॥ २२० ॥] एवमपि चोक्तप्रकाराद्वधविरतिः कर्तव्यैव सर्वयत्नेनाप्रमादेनेत्यर्थः । तदभावे च विरत्यभावे च प्रमादाद्बन्धो भणितो जिनेन्द्रैरिति ॥ २२० ॥ ઉપસંહાર કરતા કહે છે— ગાથાર્થ—ટીકાર્થ—આ રીતે પણ (=વધક ચારિત્ર લે તો વધ્યયજીવના કર્મનો ક્ષય થાય તે રીતે પણ) પ્રમાદરહિત બનીને વધવરિત કરવી જ જોઇએ. જિનેશ્વરોએ વિરતિના અભાવમાં પ્રમાદથી કર્મબંધ કહ્યો છે. (૨૨૦) परिणाम प्रमाणे डर्भंध (गा. २२१ - २३४ ) इदानीमन्यद्वादस्थानकम् केई बालाइवहे, बहुतरकम्मस्सुवक्कमाउ ति । मन्नंति पावमहियं, वुड्ढाईसुं विवज्जासं ॥ २२१ ॥ [केचित् बालादिवधे बहुतरकर्मण उपक्रमादेव । मन्यन्ते पापमधिकं वृद्धादिषु विपर्यासम् ॥ २२१ ॥] केचिद् वादिनो बालादिवधे बालकुमारयुवव्यापादने बहुतरकर्मण उपक्रमणात्कारणान्मन्यन्ते पापमधिकं । वृद्धादिषु विपर्यासं स्तोकतरस्य कर्मण उपक्रमादिति ॥ २२९ ॥ હવે બીજું વાદસ્થાન ગાથાર્થ— ટીકાર્થ કોઇક વાદીઓ બાલ-કુમાર-યુવાનના વધમાં ઘણા કર્મનો ઉપક્રમ કરવાના કા૨ણે અધિક પાપ માને છે. વૃદ્ધ આદિના વધમાં અલ્પકર્મનો ઉપક્રમ કરવાના કારણે અલ્પ પાપ માને છે. (૨૨૧)
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy