SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૧ જ્ઞાનાવરણીય કર્મને ઉદયથી અનુભવતો જીવ દર્શનાવરણીયને ઉદયથી અનુભવે છે. દર્શનાવરણીયને ઉદયથી અનુભવતો જીવ દર્શન મોહનીય કર્મને ઉદયથી અનુભવે છે. દર્શન મોહનીયને ઉદયથી અનુભવતો જીવ મિથ્યાત્વને ઉદયથી અનુભવે છે. ઉદય પામેલા મિથ્યાત્વથી જીવ આ प्रभारी २08 में प्रकृतिमी मधे छ.” (४८) तत्रनेगंतेणं चिय जे, तदुदयभेया कुणंति ते मिच्छं । ततो हुंतिऽइयारा, वज्जेयव्वा पयत्तेणं ॥ ९९ ॥ [नैकान्तेनैव ये तदुदयभेदाः कुर्वन्ति तान् मिथ्यात्वम् । ततो भवन्त्यतिचारा वर्जयितव्याः प्रयत्नेन ॥ ९९ ॥] नैकान्तेनैव न सर्वथैव ये तदुदयभेदा ज्ञानावरणाद्युदयप्रकाराः कुर्वन्ति तान् सम्यक्त्वपुद्गलान् मिथ्यात्वं अपि तु भ्रंशनामात्रमेव ततस्तस्मात् ज्ञानावरणाधुदयाद्भवन्त्यतिचाराः शङ्कादयः ते च वर्जयितव्याः प्रयत्नेनेति ॥ ९९ ॥ तमां ગાથાર્થ– જ્ઞાનાવરણીયાદિના ઉદયના જે ભેદો છે તે ભેદો સમ્યકત્વ પુગલોને સર્વથા જ મિથ્યાત્વ કરતા નથી, તેથી જ્ઞાનાવરણીયાદિના ઉદયથી શંકાદિ અતિચારો થાય છે. તે અતિચારોને પ્રયત્નથી તજવા જોઇએ. ટીકાર્થ– મિથ્યાત્વ કરતા નથી– સમ્યકત્વ પુદ્ગલોને મિથ્યાત્વ पुदालो पनावी हेता नथी, तु मात्र भंशन। ४२ छ. (८८) जे नियमवेयणिज्जस्स उदयओ होंति तह कहं ते उ । वज्जिज्जति हि खलु, सुद्धणं जीवविरिएणं ॥,१०० ॥ [ये नियमवेदनीयस्योदयतो भवन्ति तथा कथं पुनस्ते । वय॑न्ते इह खलु शुद्धेन जीववीर्येण ॥ १०० ॥] स्यादेतत् ये शङ्कादयो नियमवेदनीयस्य ज्ञानावरणादेरुदयतो भवन्ति, तथा तेन प्रकारेण कथं पुनस्ते वय॑न्ते इह प्रक्रमे प्रस्तावे, खलुशब्दादन्यत्रापि चारित्रादौ तत्कर्मणोऽफलत्वप्रसङ्गात्, इति आशङ्कयाह- शुद्धेन जीववीर्येण, कथञ्चित्प्रादुर्भूतेन प्रशस्तेनात्मपरिणामेनेति ॥ १०० ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy