SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ઉપદેશરત્નમાલા કુલકમ્ सव्वस्स उवयरिज्जइ न पम्हसिज्जइ परस्स उवयारो। विहलं अवलं विज्जइ उवएसो एस विउसाणं ।।७।। को विन अब्भत्थिज्जइ किज्जइ कस्स वि न पत्थणाभंगो। दीणं न य जंपिज्जइ जीवीज्जइ जाव इहलोहे ।।८।। अप्पा न पसंसिज्जइ निदिज्जइ दुज्जणो वि न कयावि । बहु बहुसो न हसिज्जइ लब्भइ गुरुअत्तणं तेण ।।९।। रिउणो न वीससिज्जइ क्या वि वंचिज्जइ न वीसत्थो । न कयग्घेहिं हविज्जइ एसो नायस्स नीस्संदो ।।१०।। रज्जिजइ सुगुणेसु बज्जइ रागो न नेह वज्जेसु । किरइ पत्तपरिक्खा दक्खाण इमो अकसवट्टो ।।११।। नाकज्जमायरिज्जइ अप्पा वाहिज्ज न वयणिज्जे । न य साहसं चइज्जइ उब्भिज्जइ तेण जगहत्थो ।।१२।। બધા પર ઉપકાર કરવો, બીજાનો ઉપકાર ભૂલવો નહિ, દુઃખમાં પણ ટકી કહેવું-વિદ્વાનાનો આ ઉપદેશ છે. ૭ આ જગતમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કોઇની પાસે પ્રાર્થના (માંગણી) ન કરવી, કોઇનો પણ પ્રાર્થના (વિનંતી) ભંગ ન કરવો, દીનવચન ન બોલવું. ટા! આત્મપ્રશંસા કરવી નહિ, દુર્જનની પણ ક્યારેય નિંદા કરવી નહીં, વારંવાર હસવું નહિ-આમ કરવાથી ગૌરવ પ્રાપ્ત થાય છે. IT દુશ્મનનો વિશ્વાસ ન કરવો, વિશ્વસ્ત (આપણા પર વિશ્વાસ રાખનાર) જનને ક્યારેય છેતરવા નહિ, કૃતઘ્ન થવું નહિ-આ ન્યાય-નીતિનો સાર છે. TI૧૦ || સદ્ગુણોમાં રમણતા કરવી, સ્નેહવર્જિત જન પર રાગ કરવો નહિ, યોગ્ય પાત્રની પરીક્ષા કરવી-દક્ષ પુરુષોનો આ કસોટી પથ્થર છે. TI૧૧TI અકાર્ય આચરવું નહિ, નીંદનીય કાર્યોમાં પોતાની જાતને જોડવી નહીં, સાહસ છોડવું નહિ-આમ કરવાથી જગતમાં ગૌરવપૂર્ણ રીતે રહી શકાય. ||૧૨||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy