SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ७७ પહેલું સૂત્ર હૃદયથી થાઓ એવો અહીં ભાવ છે. મોક્ષબીજ– મોક્ષબીજ એટલે પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય સુવર્ણઘટ સમાન છે. સુવર્ણઘટ તૂટી જાય તો પણ તેમાંથી નવો ઘડો બનાવી શકાય છે. તેવી રીતે પુણ્યનો ઉદય થતાં પુણ્ય ભોગવાઇ જાય છે. પણ એ પુણ્ય નવું પુણ્ય ઉત્પન્ન કરે છે. એક પુણ્ય ભોગવાયું. બીજું પુણ્ય ઉત્પન્ન થયું. બીજું પુણ્ય ભોગવાયું, ત્રીજું પુણ્ય ઉત્પન્ન થયું. આમ પુણ્યનો પ્રવાહ ચાલ્યા કરે છે. ૧૧. સુકૃત અનુમોદના एवं सानुषङ्गां दुष्कृतगर्हामभिधाय सुकृतासेवनमाहઆ પ્રમાણે આનુષંગિક કહેવા સાથે દુષ્કત ગહને કહીને સુકૃતના આસેવનને छे संविग्गो जहासत्तीए सेवेमि सुकडं । अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं । सव्वेसि सिद्धाणं सिद्धभावं । सव्वेसिं आयरिआणं आयारं । सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं । सव्वेसिं साहूणं साहुकिरिअं । सव्वेसिं सावगाणं मुक्खसाहणजोगे। सव्वेसिं देवाणं, सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे। ॥१॥ 'संविग्नः सन् यथाशक्ति' किम् ? इत्याह-'सेवे सुकृतम्' । एतदेवाह'अनुमोदे'ऽहमिति प्रक्रमः । सर्वेषामर्हतां 'अनुष्ठान' धर्मकथादि । एवं सर्वेषां सिद्धानां 'सिद्धभावं' अव्याबाधादिरूपम् । एवं सर्वेषामाचार्याणां 'आचारं' ज्ञानाचारादिलक्षणम् । एवं सर्वेषामुपाध्यायानां सूत्रप्रदानं सद्विधिवत् । एवं सर्वेषां साधूनां 'साधुक्रियां' सत्स्वाध्यायादिरूपाम् । एवं सर्वेषां श्रावकाणां 'मोक्षसाधनयोगान्' वैयावृत्त्यादीन् । एवं सर्वेषां 'देवानां' इन्द्रादीनाम्, सर्वेषां जीवानां सामान्येनैव 'भवितुकामानाम्' आसन्नभव्यानां, 'कल्याणाशयानां' शुद्धाशयानां, एतेषाम् किं ? इत्याह- मार्गसाधनयोगान्' सामान्येन कुशलव्यापारान्, अनुमोदे इति क्रियानुवृत्तिः । भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः,
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy