SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ या बाहरति पुरिसं, "सावणया सउणया ३७९ जं चिअ 'विहिणा लिहिअं, 'तं चिअ परिणमइ 'सयललोअस्स । "इअ “जाणिऊण 'धीरा, "विहुरे वि "न "कायरा 'हुंति ॥२३८।। पत्ते वसंतमासे, "रिद्धिं 'पावंति सयलवणराई । जं न करीरे ‘पत्तं, ता "किं 'दोसो "वसंतस्स ? ॥२३९।। उइअंमि 'सहस्सकरे, 'सलोयणो 'पिच्छइ 'सयललोओ । जं न उलूओ पिच्छइ, "सहस्सकिरणस्स 'को 'दोसो ? ॥२४०।। गयणंमि गहा 'सयणंमि, 'सुविणया 'सउणया वणग्गेसु । • “तह वाहरंति "पुरिसं, "जह "दिळं "पुव्वकम्मेहिं ॥२४॥ यच्चैव विधिना लिखितं, तच्चैव सकललोकस्य परिणमति । इति ज्ञात्वा धीराः, विधुरेऽपि कातरा न भवन्ति ।।२३८।। वसन्तमासे प्राप्ते सकलवनराजय ऋद्धिं प्राप्नुवन्ति । यत् करीरे पत्रं न, ततो वसन्तस्य को दोषः ? ।।२३९।। सहस्रकरे उदिते, सलोचनः सकलजनः पश्यति । यदुलूको न पश्यति, सहस्रकिरणस्य को दोषः ? ||२४०।। गगने ग्रहाः, शयने स्वप्नाः, वनाग्रेषु शकुनाः। तथा पुरुषं व्याहरन्ति, यथा पूर्वकर्मभिर्दृष्टम् ॥२४॥ જે ભાગ્યમાં લખાયું હોય છે, તે જ દરેક જીવને બને છે, એમ જાણીને ધીર પુરુષો મુશ્કેલીમાં પણ કાયર થતાં નથી. ર૩૮. વસંતત્રતુ આવે છતે બધો જ વનનો સમૂહ ખીલી ઊઠે છે, પરંતુ કેરડાના ઝાડ ઉપર પાંદડા આવતા નથી. તેમાં વસંતુ ઋતુનો શો દોષ ? ર૩૯. સૂર્યનો ઉદય થયે છતે આંખોવાળાં બધાં જ લોકો જોઈ શકે છે, પરંતુ જે ઘુવડ જોઈ શકતું નથી, તેમાં સૂર્યનો શો દોષ?. ૨૪૦. આકાશમાં બધા ય ગ્રહો, ઊંઘમાં સ્વપ્નો અને વનોમાં પક્ષીઓ પણ પુરુષને તે રીતે અનુકૂળ કે પ્રતિકૂળ થાય છે, કે જે રીતે પૂર્વના કર્મો વડે થવાનું डोय. २४१.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy