SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કારક-વિભક્તિ પ્રકરણ २।२।५९ ૩૫ ઉત્પાત-અકસ્માત થતા નિમિત્ત વડે, શાય-જ્ઞાપ્યમાન જણાવાતા નામને તૃતીયા થાય છે. વાતાવ પા વિદ્યુત કપિલા-કાબર ચિતરી વિજળી પવન માટે છે. પવનને જણાવે છે. એવી વિજળી થાય તે પવન ફૂંકાય. કપિલા વિદ્યુત ઉત્પાત છે-અકસ્માત થતું નિમિત્ત છે. વાત જ્ઞાય છે. उत्पातेन ज्ञाप्ये २।२।५९ ૩૬ ઋણ નું સ્થા અને શરૂ ધાતુના યુગમાં, જ્ઞાપ્ય એવા પ્રયોજ્યપ્રેરણું કરાતા નામને ચતુથી થાય છે. મૈત્રા આત્માન પ વા સ્થાને મૈત્રની આગળ પિતાની કે બીજાની શ્લાઘા કરે છે-હું કે બીજે સારે છે એમ જણાવે છે, એટલે મૈત્ર, જ્ઞાપ્ય પ્રયોજ્ય છે. કા-ડુ-થા-શપ જે રારા ૩૭ ૪૬ ના અર્થમાં થતા ભાવવાચિ વિગેરે પ્રત્યયાત નામથી ચતુથી થાય છે. જય રાતિ. ૫-૩-૧૫ तुमोऽर्थे भाव-वचनाद् २।२।६१ ૩૮ ગમ્ય તુમ્ ને કર્મનામને ચતુર્થી થાય છે. જે ત્રાતિ ફળ માટે જાય છે–એટલે ફળ લેવા માટે જાય છે. અહીં લેવા માટે અહીં ગમ્ય છે--જણાય છે. गम्बस्याऽऽप्ये २।२।६२ . ૩૯ ગતિના અનાપ્ત-અપ્રાપ્ત કર્મનામને ચતુથી વિકલ્પ થાય છે. મ , રામાય વરિ ગામ તરફ જાય છે. પતિ પથા, માછલ જલે રસ્તા તરફ જાય છે. गते नवाऽमारते २।२।६३
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy