SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ શ્રીવિચારપંચાશિકા દ્વાર ૮મુ-સ્થિતિઃ શરીર સ્થિતિ જઘન્ય | ઉત્કૃષ્ટ ૧ |ઔદારિક અંતર્મુહૂર્ત | |૩ પલ્યોપમ ર વૈિક્રિય |૧૦,000 વર્ષ ૩૩ સાગરોપમ ઉત્તરવૈક્રિય-નરક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત તિર્યંચ-મનુષ્ય અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત દેવ અંતર્મુહૂર્ત અર્ધમાસ જ આહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૫ તૈજસ-કાર્પણ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત. દ્વાર ભુ-અલ્પબદુત્વ: ક્રમ શરીર | અલ્પબદુત્વ હેતુ ૧ | આહારક | અલ્પ ક્યારેક હોય, ક્યારેક ન હોય, હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ હોય. આહારક શરીરનું જઘન્ય અંતર ૧ સમય છે અને ઉત્કૃષ્ટ અંતર ૬ માસ છે. વૈક્રિય | અસંખ્યગુણ | દેવ-નારકી અસંખ્ય હોવાથી. [ આ જીવાભિગમનો અભિપ્રાય છે. ભગવતીસૂત્રમાં વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટસ્થિતિ પણ અંતર્મુહૂર્ત કહી છે. પહેલા કર્મગ્રંથમાં તિર્યંચ-મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ મુહૂર્ત કહી છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy