SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિચારપંચાશિકા ૧૩૧ ત્ય વૈક્રિય | જ દ્વાર ૪થુ-વિષય : | ક્રમનું શરીર વિષય ૧ | ઔદારિક તીઠુ - વિદ્યાધરોને આશ્રયી ઉત્કૃષ્ટથી નંદીશ્વરદ્વીપ સુધી, જંઘાચારણોને આશ્રયી ઉત્કૃષ્ટથી રુચકપર્વત સુધી ઉપર - બંનેને ઉત્કૃષ્ટથી પાંડકવન સુધી. | અસંખ્ય દ્વીપ-સમુદ્ર આહારક | મહાવિદેહક્ષેત્ર | તેજસ | સર્વલોક (કેવલીસમુદ્ધાતમાં સર્વલોકવ્યાપી થવાથી) | કાર્પણ | સર્વલોક (કેવલીસમુદ્યાતમાં સર્વલોકવ્યાપી થવાથી) દ્વાર પમુ-પ્રયોજન : ક્રમ શરીર પ્રયોજન | ૧ | ઔદારિક ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, કેવળજ્ઞાન પ્રાપ્તિ વગેરે. ૨ | વૈક્રિય સ્થૂલત્વ, સૂક્ષ્મત્વ, એકત્વ, અનેકત્વ, આકાશગમન, પૃથ્વીગમન વગેરે અનેક પ્રકારની વિભૂતિ. ૩ | આહારક | સૂક્ષ્મ અર્થોનો સંશય છેદવો. ૪ | તેજસ | ગ્રહણ કરેલા આહારને પચાવવો, શાપ આપવો, અનુગ્રહ કરવો. કાર્પણ ભવાંતરમાં જવું.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy