SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ શ્રીયોનિસ્તવ (૫) ત્રસજીવોની યોનિ ૮ પ્રકારની છે. તેમાં ઉત્પન્ન થનારા ત્રસજીવો પણ ૮ પ્રકારના છે. તે આ પ્રમાણે – (i) સંમૂ૭િમ - નીચેના નિમિત્તો વિના જન્મે તે. પતંગિયા, કીડી, માખી વગેરે. (i) અંડજ - ઈંડામાંથી જન્મે છે. પક્ષી વગેરે. (i) જરાયુજ - જરાયુ = ચામડીનું પડ. તેનાથી વીંટાયેલા જન્મે તે. ગાય, મનુષ્ય વગેરે. (V) ઉભેદજ - ભૂમીને ભેદીને જન્મે છે. ખંજરીટ વગેરે. (૫) સંસ્વેદજ - પસીન વગેરેમાંથી જન્મે છે. જૂ વગેરે. (vi) પપાતિક - ઉપપાતશયા કે નિષ્ફટોમાં ઉત્પન્ન થાય તે. દેવ વગેરે. (vi) પોતજ - જરાય વિના એમ જ જન્મે તે. હાથી વગેરે. (viii) રસજ - રસ = દૂધ, દહીં વગેરે. તેમાં જન્મે તે. દહીં વગેરેમાં થતાં કૃમિ વગેરે. (૬) વનસ્પતિકાયની યોનિ ૬ પ્રકારની છે. તેમાં ઉત્પન્ન થનારા વનસ્પતિકાયના જીવો પણ ૬ પ્રકારના છે. તે આ પ્રમાણે - | (i) મૂલબીજ - મૂળને વાવવાથી ઊગે તે. (ii) અઝબીજ - શાખાના અગ્રભાગને વાવવાથી ઊગે તે.
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy