SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધાનેરા નિવાસી સ્વ. અમચંદ્ર વીરચંદ જોગાણી તથા સ્વ. ધરમીબેન અમચઢ જોગાણી દેહવિલય ઃ તા. ૨૬-૧૧-૬૨ સ. ૨૦૨૦ના કારતક સુદ ૮ સંસ્કારી, સદાચારી અને ચરિત્રશીલ માતાપિતા સે। શિક્ષકનું કામ કરે છે. અમાને બાલ્યાવસ્થામાં ધર્મ ભાવના, સચ્ચાઈ, શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસ્કારોનું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ યત કિચિત અદા કરી જીવનમાં સ ંતાષ અનુભવીએ છીએ. લિ. આપના ભાભવના ઋણી આજ્ઞાંકિત પુત્ર-જયંતીલાલ ઝુમ દ જોગાણી તથા પરિવાર પુત્રવધુ–કમળાબેન જયંતીલાલ જોગાણી તથા આપના આજ્ઞાંકિત પ્રપૌત્રો પાલનપુર નિવાસી સ્વ. અનીતાબેન શૈલેશકુમાર શાહ જન્મ : સવત ૨૦૧૦ના માગશર સુદ ૨ અવસાન : તા. ૨૫-૭-૭૯ “ ફુલ ગયુ. ફારમાં રહી ગઈ ભરયુવાન વયમાં એકાએક આકસ્મિક તમા અમાને છેડીને ચાલ્યા ગયા, પરંતુ તમારાં મીઠા સ્મરણા તમારા પ્રેમાળ અને હસમુખા સ્વભાવ અમે બધાંય ભૂલી શકતા નથી. લિ "" પિતાશ્રી જય'તીલાલ ઝુમચંદ જોગાણી માતુશ્રી કમળાબેન જયંતીલાલ જોગાણી અને ભાઇ, ભાભીઓ તથા બહેને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy