________________
સ્વ. રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુરવાળા)
જન્મ તારીખ : ૭-૪-૧૯૨૧ સ્વર્ગસ્થ : તા, ૨૭-૯-૧૯૭૮ સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ ગ્રુધવાર | મનોરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફુલ સારાયે ઉદ્યાનને સુગ'ધથી મધમધાયમાન બનાવી દે છે તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જમીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભક્તિ, ગુરૂભક્તિ, સત્ય, નીતિ, સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણતા આદિ અનેક ગુણ રૂપ પુtપેની પરિમલ પ્રસરાવી છે, તેમજ માયાળુ સ્વભાવ, કુટુંબ અને ધર્મ પ્રત્યેની લાગણી આ બધા સરકારેથી કુટુંબને અમૂલ્ય વારસો મુલ્યા છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આપ દેહ રૂપે અમારી સમક્ષ નથી પણ આપના ગુણાની સુવાસ તે અમારા જીવનમાં મહેકો રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગમાં માળી બનીને અમારામાં સરકાર, સદાચાર, તપ-ત્યાગ અને દાન-દયાના સુમને ખીલવીને અમારા જીવનબાગને સદ્દગુણ રૂપી સૌરભથી મધુમઘતા. બનાવ્યા છે. આપે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે અમને ધર્મ કાય-સત્કાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે. સામાજિક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારના અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ, એ ગુર્ગાને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીને થીન્કીચત ઋણમાંથી મુક્ત થઈએ એ જ અંતરની અાર.
એજ લિ. આપના ભવોભવના ઋણી
- શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી નરેન્દ્ર, ચંદ્રા, સતેન્દ્ર, ઈલા, મુકેશ, મીના, રાજેન, વિલા, માયા, બેલા.