SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા, શાસનર, અધ્યાત્મવેત્તા, મહાનવિદુષી બા. બ. પૂ શારદાબાઈ મહાસતીજીથી સારોય જૈન અને જૈનેતર સમાજ સુપરિચિત છે. તેઓશ્રીની સિંહગર્જના સમ જેશીલી અને હૃદયસ્પર્શી વ્યાખ્યાન શૈલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. અમારા મહાન સમયે હુતા કે સં. ૨૦૩ના પૂ. મહાસતીજીના ચાતુર્માસને લાભ અમને મળે. વિશેષ અહેબ” એ હા કે આ વર્ષે અધિક માસ હવાથી અમને સવાશે-પાંચ માસને લાભ મળે પૂ મહા સતીજી વ્યાખ્યાનને વિષય પણ સુંદર પસંદ કર્યો. તે વિષય અંગજી સૂત્રને “ગજસુકમાલ” ને અધિકાર નથી પાંડવ ચરિત્ર”. અષાડ સુદ પુનમથી કારાક સુદ પૂનમ સુધી મહાવિદુષી પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીના સામુથી અવિરતપણે વીરવાણીને ધોધ વહી રહ્યો, અને તેઓશ્રીના સુશિવાઓ તાત્ત્વચિંતક પૂ. કાળાબાઈ મહાસતીજી તથા બા. છ. પૂ. સંગીતાબાઈ મહાસતીજીએ સતતપણે તે ઝ અને લિપિબધ્ધ કર્યો. | મહાસતીજીના આગમનથી શ્રી સંઘમાં પુર્વ ધર્મોસાડ પ્રવર્તી રહ્યો હતે. ચાતુમસ ભવ્યતાથી આગળ વધી રહ્યું હતું, અને ધિરાજ પર્યુષણ પર્વ આવતાં તે ઉત્સાહ ટેવે પહેરો. દાન, શીયળ, તપ અને લવથી વાતાવરણ મધમધતું રહ્યું અને બેરીવલી સઘન ૨૫ વર્ષના ઈતિહાસમાં નડે થયેલ અજોડ તપશ્ચર્યાએ થઈ. છ ઉપવાસ અને તેથી વધુ ઉપવાસી જાય કે બંને (૧૦૦ઉપર " . જેમાં ૧દ (સોળ) તા માસમાં જગ હો અને ઉપર અને ' સિધિ ૫ હતા. બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજી ના બા. બ. હર્ષિદાબાઈ . સતીજીએ મા જગની અને બા. બ. શોભનાબાઈ મહાસતીજીએ ઉપવારાના સિuિપી મહાન ઉપર આ લો કરી હતી. આ તપસ્વીઓના દરણાના ઉત્સવ પણ ખુબ . થી હજારે છે વટ શાવિકાઓની હાજરીમાં ઉજવાયા. આ ચાતું માસમાં ૨૧ મેળના થડ અને ૮ થી ૧૦ વર્ષના બાળકેએ અઠ્ઠાઈ જે ની તપાસ કરી. પૂ મહાસતીજીના દુપદેશથી છ દપતિઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. આવા પ્રભાવશાળી મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહોની ઉપગીના એ છે કે બહ જનસમાજ સીધી, સરળ, સચેટ ભાષામાં બોધ પામે. જ્યાં જ્યાં વધુ સાદીજીએ પહોંચી શકતા ન છે ત્યાં ત્યાં આવા પુસ્તક વાંચી જિજ્ઞાસુ ભાઈ બહેન નધર્મની ઝાંખી કરી શકે છે. એમાંયે મહાવિદુષી, પ્રખર વ્યાખ્યા છે. બા. . . શારદાબાઈ મહાસતીજના વ્યાખ્યાન સંગ્રહે તે ખૂબ લોકન્ય અને લોકપ્રિય બન્યા છે. પૂ. મહાસતીજીના ૯ ચાતુર્માસના વ્યાખ્યાને પુસ્તક રૂપે બહાર પડી છે અને “શારદા દર્શન” ૧૦ મુ પુસ્તક છે. પરંતુ અગાઉના બધા જ પુસ્તકે વાર્થ છે. કચ્છમાંથી એક ભાઈની માંગણી અમારા ઉપર આવી કે પૂ. શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન રહે અત્યાર સુધીમાં જેટલા બહાર પડયા છે તે દરેક અમને ગમે તે કિંમતે મોકલે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy