SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ આત્મ-ઉત્થાનને પાયો અનાત્મામાં આત્મબુદ્ધિ, ભય, દ્વેષ અને ખેદજનક છે, એ જ બુદ્ધિ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, ત્યારે ભય, હેપ અને ચાલ્યા જાય છે. આત્માનું નિત્યત્વ ભયને હરે છે, શુદ્ધત્વ શ્રેષને હરે છે અને બુદ્ધત્વ એકને હરે છે. આત્મામાં રહેલ સત્યત્વ ભયનું વિરોધી છે, ચૈતન્ય શ્રેષનું વિરોધી છે અને આનંદમયત ખેદનું વિરોધી છે. નામ-રૂપને બાદ કરીને જ્યારે સત, ચિત અને આનંદ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે અભય, અદ્વેષ અને અપેક ગુણ આપોઆપ પ્રગટ થાય છે. અરિહંતને આદિ અકાર, અભય સૂચક છે, જે કાર અપ સૂચક છે અને હકાર અખેદ સૂચક છે. અથવા શ્રી અરિહંત પરમાત્માઓને અભય, અપ અને અમેદ ગુણની પૂર્ણ પ્રાપ્તિ થઈ છે, તેથી તેમનું ધ્યાન પછી, તે ત્રણ ગુણોને પ્રાપ્ત કરાવે છે, અથવા આત્મસ્વરૂપ પોતે જ અભય, અદ્વેષ અને અનેક સ્વરૂપ છે, તેથી અભેદ બુદ્ધિએ થતું આત્માનું ધ્યાન, તે ત્રણ ગુણેને પ્રાપ્ત કરાવે છે. નમે અરિહંતાણં' પદનું નિરતર ધ્યાન કરવામાં આવે તે અભેદાદિ ત્રણ ગુણેની સિદ્ધિ અવશ્ય થાય છે. ભય મડદાલ છે, દ્વેષ ઝેરી છે, ખેદ નપુંસક છે. એ સત્યનું જ્ઞાન અને શાન સર્વ સત્તાધીશ શ્રી અરિહતના સ્મરણ-મનન-ધ્યાનથી પૂતયા પરિણત થાય છે. તે પછી નિજાનંદને અખલિત પ્રવાહ સવ-પરના કર્મમાસિન્યને દેવાને સ્વધર્મ સક્રિયપણે બજાવતે અનુભવાય છે. દયેયનું ધ્યાન આજ્ઞા વિચયાદિમાં દેવાધિદેવની આજ્ઞા એ દયેય છે. અપાયવિચયમાં કષ્ટમય સંસાર એ ધ્યેય છે. વિપાક વિચયમાં કર્મફળ એ ચેય છે અને સંસ્થાના વિચયમાં ચોદ રાજલકનું સ્વરૂપ એ દયેય છે. એ રીતે મૈત્રી ભાવનામાં જીવતું “જીવ” એ બેય છે. પ્રમોદ ભાવનામાં “ગુણાવિકતા એ ધ્યેય છે. કરુણા ભાવનામાં “દુખાધિકત્વ' એ દયેય છે અને માધ્યસ્થ ભાવનામાં “પાપાધિ. કરવ” એ કયેય છે. પિંડસ્થ ધ્યાનમાં પ્રભુજીનું “જીવન” એ ધ્યેય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy