SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનો પાયો મૈગ્યાદિ ભાવેને મહિમા નાની પણ અવિધિ થાય ત્યાં કાય (છ કાય જીવોની વિરાધતા કહી છે, તેથી વિધિનો સાધક ષટકાય જીવને આરાધક બને છે, એ સિદ્ધ થાય છે. ઔચિત્ય ગુણની ઉપાદેયતા પણ મૈથ્યાદિ ચાર ભાવેની ઉપાદેયતા સૂચવે છે. અપુનર્બોધક અવસ્થાના શાન્તદાંત ગુણે પણ મિથ્યાદિભાવને જ જણાવે છે. અનુષ્ઠાન માત્ર વચનાનુસાર અને ભવ્યાદિ સંમિશ્ર હોવું જોઈએ. અનુષ્ઠાન–એ સમ્યફચારિત્ર છે વચનાનુસારિતા-એ સમ્યગજ્ઞાનરૂપ છે. અને મિથ્યાદિ યુક્તતાએ સમ્યગદર્શનરૂપ છે મતલબ કે રત્નત્રયીમાં મેગ્યાદિ ભાવે વ્યાપ્ત છે. “અહિંસા ઢાળ' એ વિશેષણ ધર્મની દયામૂલતા સૂચવે છે. ભાવના ઉપયોગરૂપ છે, તેથી અલ્પકાલીન હેય. ભાવ લબ્ધિરૂપ છે, તેથી સ્થાયી હોઈ શકે. ધર્મ ભદ્રકપરિણતિરૂપ છે, તેથી બીજાને શુભભાવ આપે છે, અને બીજાના શુભભાવનું ગ્રહણ કરે છે. ભદ્રક-પરિણતિને એ સ્વભાવ છે કે શુભનું જ આદાન-પ્રદાન કરવું. મિથ્યાદિ ભાવમાંથી ચિત્તવૃત્તિને ખસેડવી એ પ્રજ્ઞાપરાધ છે અને સમતાથી ભ્રષ્ટ થવાનું કામ છે. રાગાદિથી કલુષિત (ખરડાએલ) જીવ પણ ફવિચિત્ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે, તે મૈથ્યાદિ ભાવોને પ્રભાવ છે. અંતરાત્મદશાને વિકસાવવા માટે જે ચિત્તપ્રસાદ જોઈએ, તે મિથ્યાદિ ચાર ભાવનાઓમાંથી પ્રાપ્ત થાય છે. “નો નમો ક્ષત્રમૂહુ'ની ટીકામાં “મૈત્રી માતાનું સમર' એ અર્થ કર્યો છે. ધર્મ એ વાદવિવાદને કે ચર્ચા ટીકાને વિષય નથી, કિંતુ જીવનમાં જીવીને અનુભૂતિમાં લાવવાનો વિષય છે. ચતુર્થ ગુણસ્થાનકે અનંતાનુબંધીના ક્ષયે પથમ જન્ય સાન્યાદિભાવ હોય, તે મેગ્યાદિભાથી ગર્ભિત જ હોય. મિથ્યાદિ ભાવે મહાદિના પ્રતિપક્ષ ભૂત (વિરેધી) હેવાથી, તેની ભાવના વિના અંતરંગ શત્રુ એવા કષાયને વિલય અસંભવિત છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માને સ્પર્શતા સમ્યકત્વને “વરધિ” કહે છે. તેમાં જે “ધર” શબ્દ છે, તે સર્વ જી સાથે સંબંધ ધરાવે છે. શમ, સંવેગ, નિત, અનુકંપા અને આસ્તિકય એ મૈયાદિના કાર્ય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy