________________
૩૪૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર॰ ભાદરવા
એળખી શકી. ભગવાનને જે રીતે મેં એળખ્યા તે જ પ્રમાણે તમે પણ તેમને ઓળખેા. તમારા માટે મારું ચિત્ર માર્ગદર્શીક છે. તમે ભલે ધીમે ચાલેા કે ઉતાવળા ચાલા પણ જે માગે હું ચાલી છું તે માર્ગે તમે પણ ચાલા તે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરવાના અધિકારી બની શકે છે અને પરમાત્માની સમીપ પહોંચી શકા છે.
હવે અત્રે એ જોવાનું છે કે, ભગવતી રાજીમતિનું એવું ચરિત્ર કયું છે કે જેને માદશ્યક માની, તે માર્ગે ચાલવાથી પરમાત્માની પ્રાર્થના કરવાની યેાગ્યતા આવી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થકારા વિવાહ પ્રસંગને માદક તરીકે વર્ણવે છે.
જ્યારે ભગવાન અરિષ્ટનેમિ તારણદ્વાર પાસે આવી પાછા ચાલ્યા ગયા ત્યારે રાજીમતિને ઘણી ચિન્તા થવા લાગી અને મનમાં કહેવા લાગી કે, “ હે પ્રભુ!! જો આપ જ આ પ્રમાણે છળ કરશો તેા પછી આ જગતના નિર્વાહ કેવી રીતે થશે ? આપને જો પરણવું જ ન હતું તે શા માટે આ પ્રમાણે વિવાહને સ્વાંગ ચેા, જાન લઇને આવ્યા, માથે મેર આંધીને પરણવા આવ્યા અને શા માટે પરણ્યા વગર પાછા ચાલ્યા ગયા? આ પ્રમાણે મને પરણ્યા વગર પાછા ફરીને શું તમે મારી ફજેતી નથી કરી? શું આ પ્રમાણે કરીને તમે મારુ ગૈારવ વધાર્યું છે? આ પ્રમાણે મારું અપમાન કરીને તમે મારા ઘાત કર્યો છે! હું કુલીન કન્યા છું. પહેલાં તે તમે મારું ગૈારવ વધાર્યું અને પછી મને એકદમ અપમાનિત કરી. શું આ પ્રમાણે કરવું તમારા માટે ઉચિત કહેવાય ! ”
ભગવતી રાજીમતિ પહેલાં તેા આ પણ જ્યારે તેણીએ ઊંડા વિચાર કર્યાં યેાગ્ય કાંઈ કર્યું નથી. જો તેઓએ મારા હાત તા તા તેઓ ઉપલભને પાત્ર હતા;
પ્રમાણે ભગવાનને મીઠા ઉપાલંભ આપતી હતી ત્યારે તેણીને લાગ્યું કે, “ ભગવાને ઉપાલંભને ત્યાગ કરી બીજી કાઈ સ્ત્રી સાથે વિવાહ કર્યો પણ તેઓ તેા સંયમ ધારણ કલ્યાણ કરવા માટે નીકળ્યા છે અને મને પણ પ્રતિષેધ આપવા માટે જ આવ્યા હતા. હું જ્યાં સુધી કુમારિકા હતી ત્યાં સુધી તે। કોઇ વ્યક્તિની બંધનમાં સાઈ શકાત અને એ કારણે ન જાણે મારે કેટલાં ભા કરવાં પડત પણ ભગવાન મને એવા મેધ આપવા માટે જ આવ્યા હતા કે, ‘ હે રાજીમતિ! આ સંસારમાંથી નીકળી હું જે માર્ગે જઇ રહ્યા છું તે માર્ગે તું પણ આવ.
કરી જગતનું
જાણે અત્રે
સાથે વિવાહ
ગ્રન્થામાં કહ્યું છે કે, ભગવાનનું દર્શન કરવાથી રાછિિતને જાતિસ્મરણનું જ્ઞાન થયું હતું. એ કારણે તે પોતાનાં પૂર્વનાં આઠ ભવાનું વૃત્તાન્ત જાણી કહેતા હતા કે, “હું પ્રભા! આપે પૂર્વ આ ભવાના સંબંધ નિભાવીને મને આ નવમા ભવમાં સંસારમાંથી નીકળવાને ખાધ આપ્યા છે, હું આપને મારા પતિ માનું છું, અને આપને મહાપુરુષ સમજું છું એટલા માટે મારું એ કવ્યું છે કે, જે માને આપે પકડયા છે તે માને હું પણ પકડું. આપે મારી ઉપર અનંત ઉપકાર કર્યો છે કે, આપે મને સદ્બેધ આપી મને આ સંસારની જાળમાંથી સાતાં બચાવી લીધી છે. હવે મારા માટે આપના માર્ગે ચાલવું એ જ ઉચિત છે. ’
ભગવાન જ્યારે તારણદ્વારે આવી પાછા ફરી ચાલ્યા ગયા ત્યારે રાજીમતિને ખેદ થયા હતા પણ જ્યારે તેણીએ ભગવાનના પાછા ફરવાનું કારણું જાણ્યું ત્યારે તેના આનંદના