SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વઢી ૧૨] રાજકાટ-ચાતુર્માસ [૨૬૩ કરા. રાજ્યના ધનના ઉપભાગ મારે પાતેજ કરવા જોઇએ નિÇ. બીજાને પણ તેના ઉપયેગ કરવા દેવા જોઇએ, અને એજ વિચારથી આ મહે!ત્સવની યોજના કરવામાં આવી છે. રાજાનું કથન સાંભળી શેઠ ઉદાસ થઇ ગયા. રાજાએ પૂછ્યું કે, “ શેઠ ! ઉદાસ કેમ થઇ ગયા ?” શેઠે કહ્યું કે, મારી ઈચ્છા આ ત્રણ દિવસમાં ધધ્યાન કરવાની છે. આપની આજ્ઞાનુસાર મારી શ્રી તથા મારાં પુત્રે તે ઉત્સવમાં જશે પણ મને ઉત્સવમાં જવાને બદલે ધર્મધ્યાન કરવાની રજા આપવામાં આવે તે સારું! ' શેઠનું આ કથન સાંભળી રાજા ધણા પ્રસન્ન થયા, અને શેઠની પ્રશ'સા કરવા લાગ્યા કે, “ શેઠજી ! તમને ધન્ય છે કે તમે ધર્મધ્યાનમાં મશગૂલ રહે છે! અને આત્મકલ્યાણ સાધેા છે. અમારાથી તેા ધર્માંરાધન થઈ શકતું નથી. તમારી ઇચ્છા ધર્મધ્યાન કરવાની છે તે ખુશીથી કરેા. એમાં રજા લેવાની શી જરૂર છે.'' 99 સુદને ઉત્તર આપ્યા કે, “આપની આજ્ઞા લીધા વિના ધર્મધ્યાન કરવું એ તે રાજાજ્ઞાનું ઉલ્લંધન કરવા જેવું છે. માટે આપની આજ્ઞા લેવા આવ્યા છું. ” “તમારી ઇચ્છા ધર્મધ્યાન કરવાની છે તેા ખુશીથી કરા. ’ રાજાએ કહ્યું સુદન ઘેર આવ્યા, અને સ્ત્રીને, પુત્રને સાથે લઇ ઉત્સવમાં જવાનું કહી પાતે ધમધ્યાન કરવા બેસી ગયેા. મનારમા પેાતાનાં પુત્રાને નવાં કપડાં પહેરાવી તથા તે સારાં કપડાં પહેરી રથમાં એસી ઉત્સવમાં જવા માટે નગર બહાર નીકળી. આ બાજુ રાજાની રાણી અભયા પણ ઉત્સવમાં ભાગ લેવા માટે નંગર બહાર નીકળી. હવે આગળ શું થાય છે તેનેા વિચાર હવે પછી કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૨ ગુરૂવાર = પ્રાથના શ્રી આદીશ્વર સ્વામી હેા, પ્રણમ્' સિર નાખી તુમ ભણી, પ્રભુ અંતરસ્યાસી આપ, મે પર હેર કરીજે હે; મેઢીજે ચિંતા મનતણી, મારા કાટ પુરાકૃત પાપ ૫ શ્રી ૫ ૧ ૫. શ્રી ઋષભનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાન ઋષભનાથની પ્રાર્થના, તેમની સ્તુતિ તથા તેમના ધ્યાનને હિન્દુસમાજમાં મહત્ત્વનું સ્થાન છે. ભગવાન ઋષભદેવને જૈનધમ તા માનેજ છે અને જૈનશાસ્ત્રામાં તેમની મહત્તા ખૂબ વર્ણવવામાં આવી જ છે, પણ અન્ય ધર્મનાં શાસ્ત્રએ પણ ભગવાન ઋષભદેવની પ્રાર્થના કરી છે અને તેમનું મહત્ત્વ ખતાવ્યું છે. ખીજા અવતારાના વિષે તેા કાઇ પ્રકારના મતભેદ પણ હોઇ શકે, પણ ભગવાન ઋષભદેવના વિષયમાં કાઇ પ્રકારના મતભેદ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy