________________
(૨૨) આત્મબળનાં કારણો. કૂડકપટની નિંદા. પાપને દબાવે નહિ. હૃદયમાં પાપશલ્ય કાઢી નાંખો. સત્સંગને લાભ. પ્રભવચાર અને ચિલાયતી ચોરને આત્મસુધાર. મિથ્યાત્વી અને સમદષ્ટિ. સુદર્શનનો ધર્મોપદેશ. જનપદવિહાર. (૫૮૩–૫૯૧) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર --
પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાનું સાચું રહય. આત્મસ્વરૂપ. આત્મા કોને અધીન થઈ રહ્યો છે એ વિષે પૂર્વાચાર્યોએ કરેલી સુંદર કલ્પના. એ વિષે ઉપનિષત નું પ્રમાણ. ધર્મ સારથિ-ભગવાન. મનુષ્ય જીવનની સાર્થકતા વિષે મુનિશ્રી રઘુનાથજી મહારાજે સિંધીજીને કરેલી ટકે. અનાથી મુનિ. મેક્ષની અભિલાષા. રમાને ઢા, વડળાને વરે એ સિદ્ધાંતનું નિરૂપણ. મહાનિર્ચન્વેના માર્ગે ચાલે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય. તે વિષે અંધ અને પંગુનું પ્રસિદ્ધ ઉદાહરણ. “પપટીયા જ્ઞાન” વિષે પિપટ અને બિલાડીનું ઉદાહરણ. આજનું પિોપટીયું શિક્ષણ. ૭ર પ્રકારની કલાનું શિક્ષણ આપવાનો ઉદ્દેશ સ્વતંત્રજીવન. સાચો પુણ્યવાન કેણ! સ્વતંત્ર કે પરતંત્ર! ઉચ્ચ અને નીચ કેણુ? જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમ્યજ્ઞાન. સુદર્શન. મીઠા મૂળનાં મીઠાં ફળ. પુત્રનું લક્ષણું. સાચી મિત્રતા. કુસંગતિનું દુષ્પરિણામ. સુદર્શન મુનિને પ્રતાપ. (૫૯૧–૦૧) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસે વદી ૮ શુક્રવાર - પ્રાર્થના. મુનિસુવ્રત ભગવાન. ભાવનાની આવશ્યક્તા. સંસારનાં આઘાત સહેવાની તાલીમ. નગ્નસત્ય પ્રગટ કરવા વિષે દુર્યોધનનું દષ્ટાંત. વચનબાણને આઘાત. મહાવીરની સાચી ભક્તિ શામાં છે? બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ. ક્ષમાગુણને અપનાવો. પરમાત્માનું સ્વરૂપ
સત્યં શિવં સુન્દરમ.” અનાથી મુનિ. મહાસૂત્ર બધાને સૂર્ય પ્રકાશની સમાન હિતકારી છે. “ઉગ્ર” ને અર્થ. વીરપુરુષની વીરતા. ઈન્દ્રિયદમનમાં ઉગ્રતા. ક્ષત્રિયેને બાહુની ઉપમા કેવી રીતે સાર્થક છે : ઉપવાસ–તપનું એક અંગ. તમહિમા, સુદર્શન. હરિણી વેશ્યાને પશ્ચાત્તાપ. સાચું ચિત્તરંજન. સાચે ઍગાર. (૬ ૦૧–૦૯) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસો વદી ૯ શનિવાર
પ્રાર્થના. નમિનાથ ભગવાન. અભેદ સંબોધન. જડવિજ્ઞાને ઉપાધિઓને આપેલ જન્મ. પરમાત્માનું ભજન એ સરળ કામ છે. યોગસાધનાને સરળ ઉપાય-ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરસ્વરૂપ. ઈશ્વર કલેશ, કર્મ, વિપાક અને આશયાદિથી રહિત હોય છે. કલેશનું મૂળ કારણઅવિદ્યા. વિદ્યા અને અવિદ્યાને વિવેક. ત્રણ પ્રકારનાં કર્મો. વિપાક કર્મફળ. કર્મ ન હોય તે કર્મફળ કયાંથી સંભવે ? આશયનું બીજું નામ–સંસ્કાર. પરમાત્માની ભક્તિ. અનાથીમુનિ. સાચું ગુણવર્ણન. સાચું ધન–તપોધન. તપાધનની વિશેષતા. અનશન તપનું મહ. બાર પ્રકારનાં તપ. જીવનમાં તપનું સ્થાન. સાચી દવા. વિષયવાસન ઉપર વિજય મેળવવાનું સાધન–ઉપવાસ. ઉપવાસની વ્યાખ્યા. સુદર્શન. સાચો શૃંગાર. કામી કુતરાઓની લાલસા. હરિણી વેશ્યાને પંડિતા ઉપર પાડેલો પ્રભાવે. (૬ ૦૯-૬૧૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર
પ્રાર્થના. મહાવીર ભગવાન. આત્મસાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન–પ્રાર્થના. દશ્ય અને દા. આત્મબોધ. ઉચ્ચ ભાવના ભાવે. આત્મસાક્ષાત્કારધારા પરમાત્માને સાક્ષાત્કાર કેવી રીતે થાય ? આત્મજાગૃતિદ્વારા વિદોને નાશ. આ વિષે શિવાજી અને દેશપાંડેનું ઐતિહાસિક