SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ધર્મનું મંડન અને પાપનું ખંડન. ભાવનાને વિજય. રાજાના પ્રશ્ચાત્તાપ. પાંચ જણને ઉપકાર. અભયવચન. (૪૮૧–૪૮૭). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર પ્રાર્થના. નમિનાથ ભગવાન. તત્ત્વનું જ્ઞાન. સાચી જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે વિષે ઉપનિષતમાં આવેલી રાજાની થા. સંસારનાં વૈભવો મેટાં નહિ, પણ ધર્મ મટે છે. ક્ષત્રિય અને શ્રદ્ધની વ્યાખ્યા. આત્મભાન. અનાથી મુનિ. સાધુતાના નામે અસાધુતા સેવવી એ વિષે ખોટા સિક્કાનું તથા કાચનાં ટૂકડાનું ઉદાહરણ. ધર્મને માટે દરેકને સ્વતંત્રતા હેવી જોઈએ. પુરુષોની સેવાનો લાભ. મિથ્યાદષ્ટિ અને સમદષ્ટિ. ધર્મને નામે કેઈને ઠગો નહિ. સાધુઓ ચમત્કાર બતાવી કેઈને ઠગે નહિ. અહંકાર છતવાને ચમત્કાર બતાવે. સુદર્શન. અભયાને અહંકાર અને સુદર્શનને ઉપકાર. જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષ સત્ય. સત્ય તત્ત્વનાં આગ્રહ વિષે શંકરાચાર્યનું દષ્ટાંત. જીવદયાની સંસ્થા. જીવદયા માટે આત્મભોગ. (૪૮-૪૯૫). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રવિવાર - પ્રાર્થના. અરિષ્ટનેમિ ભગવાન. સાચી પ્રાર્થનાને આદર્શ. ભક્ત અને ભગવાન. જૈનદર્શન–નયવાદ. રાજમતિની મૂછી. વૈરાગ્યને ઉદ્દભવ. મૂછ ઈન્દ્રિયોની નિઃસ્તબ્ધતા. જાતિ સ્મૃતિજ્ઞાનનું કારણ. સ્વપ્ન વિષે વિચાર. પૂર્વજન્મનાં સંસ્કારનું દર્શન. જીવનનું ધ્યેય. સાચી શિક્ષા. અનાથી મુનિ. સાધુતા-અસાધુતાને વિવેક. ધર્મની શાળા. ધર્મની રક્ષા. સાધુસંગઠન અને નિયમોનું પાલન. કેવળ વેશધારણથી સાધુતા આવતી નથી. સાધુઓમાં જાતિનો નહિ પણ આચારને ભેદ છે. કુશલની વ્યાખ્યા. લિંગનું પ્રજન. સાચી દીક્ષા. લિંગની આવશ્યક્તા શા માટે છે? સંયમનું પાલન. સુદશન, કામવિકાર ઉપર વિજય. મહાવીરતા. વીરને ધર્મ. ગુણોની કદર. ક્ષમા વીરનું ભૂષણ. ખરું દાન. ખેતી ક્ષમા ધારણ કરવી તે કાયરતા છે. મહાજનને મહામાર્ગ. (૪૯૫-૫૦૬). વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર પ્રાર્થના. મહાવીર ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ. આત્માની પ્રાર્થના. આત્માને ભૂલી જાઓ નહિ. સક્રિય વિદ્યા, અનાથી મુનિ. ધર્મને આધાર લઈ વિષયલાલસાને પિષે એ કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. ધર્મરક્ષા અને મોહનો ત્યાગ. ક્રોધ-અધર્મનું મૂળ. નમ્રતા ધારણ કરવા વિષે નાસિરૂદીન બાદશાહનું ઉદાહરણ. પ્રતિજ્ઞાનું પાલન. સાધુની સાચી સેવા. સાંસારિક ભાવના ન રાખવા વિષે ગવાલિકા સતીનું શાસ્ત્રીય દષ્ટાંત. ધર્મની શક્તિ. સુદર્શન. વ્યવહાર સાથે ધર્મસાધના. શેઠની કરુણદષ્ટિ. મૈત્રીભાવના. રાજકોટ સંઘને રોવા કૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ. ધાર્મિક ક્રિયા. પાપનું પરિણામ અને તેનું પ્રક્ષાલન. અનુકંપાનો અર્થ. ઉચ્ચ ભાવનાની શિક્ષા (પ૦૬-૫૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરુવાર પ્રાર્થના. આદિનાથ ભગવાન. સાદી પ્રાર્થના. સાદી વસ્તુઓનું મહત્ત્વ. અનાથીયુનિ. પ્રભુમય જીવન બનાવવું -સંયમનો ઉદ્દેશ. શ્રેય ભૂલી ન જાઓ. નિમિત્તજ્ઞાનનો સદુપયોગ કર-દુરપયોગ નહિ. લક્ષણ જ્ઞાનદ્વારા ધર્મોદ્યોત. લક્ષણજ્ઞાનના દુરુપયેગથી યતિસમાજનું પતન. સંહિતના નામે લક્ષણદિને ઉપયોગ અનુચિત. કુત્સિત વિદ્યા. સંયમની ભાવનાનો પ્રભાવ.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy